SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ અola - 22222 & લાર .#વિજયસૂરીજી મહારાજની છે : - uTon 2000 PUHAY era de 31 nel Ya123.2 -તંત્રી પૈસદ મેઘજી ગુઢકા ! - ૮મુંબઈ) હિમેન્દ્રકુમાર મનસુજલાલ #te :: રાજ ક્રેટ) * સુરેથે કીરચંદ શ્રેષ્ઠ (૧akaar) જાનંદ જન્મજ રુઢક Kana) R ૫ S • હવાફક : ગાજીરાપ્ત વિરyg1 8. શિવાય ચ માત્ર વ વર્ષ ૫ ૨૦૪૯ ચૈત્ર વદ-૧૪ મંગળવાર તા. ર૦-૪-૯૩ [અંક-૩૫ છે હીં શ્રી અહ“ નમઃ ક પ્રવચન વાણી છે; વ્યાખ્યાન વાચસ્પતિ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ : . --વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા !' છે .* ( ગતાંકથી ચાલુ) પૂજ્યશ્રી-નારે ના, તમે તે કંસારાના કબુતર જેવા છે. ઠન ઠન થાય તે પણ છે 0 બેઠા રહે. તેમ તમે વ્યાખ્યાન સાંભળો છો પણ કાંઈ અસર થતી નથી. છે. દુઃખ અસાર તે બધાને લાગે છે અમારે સંસારનું સુખ અસાર છે. સંસારના 8 ૧ સુખને છેડાથી જ સાચુ સુખ મળે એ સમજાવવા કૂરવાનું છે. સાધુ આદિને પણ સંસારનું સુખ અસર લાગવું જોઈએ. સાધુ આદિને સંસારનું સુખ ભૂંડ ન લાગે તે છે એ સાધુ આદિ નથી. પ્રશ્નઃસારનું સુખ અસાર માનીએ તે ઘર ન ચાલે. 1 ઉત્તર-સંસારના સુખને અસાર માનનારને જ સંસાર સારો ચાલે એના માટે જ જે તમને એક દાખલો આપું. સુવત છેઠ પૌષધશાળામાં મોનએકાદશીને પૌષધ લઈને બેઠા છે. ઘરમાં ચાર પેઠા. હું ૧ તીજોરી તેડી ઘણું ધન ઉપાડી ગયા. શેઠ સવારે ઔષધ પારી ઘરે આવી રહ્યા છે. જે એ વખતે ઘરના લેકેએ કહ્યું આ લઈ ગયા, આ લઈ ગયા પણ મોઢા ઉપર કાંઈ જ છે ખરાબ અસર નહી. પછી લોકોએ કહ્યું એ ચારે પકડાઈ ગયા એ જ વખતે મોઢામાંથી છે નીકળી ગયું કે હું પકડાઈ ગયા. તરત જ જે તીજોરી ચોરાઈ ન હતી તે બેલી
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy