________________
પંકિતકી આવાજ - શ્રી ચંદ્રરાજ
ભગવાન શ્રી વીરના શિષ્ય માટે રહેવાનુ ન હાય.. જગતના ભાગાના જામમાં ચકચૂર બનીને, સાતમા મજલાની ભાગાભરી 'વે-ધ્રુસકેને ધ્રુસકે માતા રડી પડે છે.
ધગધગતી શિલાના ધખારામાં તા માતાના કરૂણ ક્રંદનના આંસુના ધાધ કયાંય શાષાઇ જાય છે. માતાની મમતા ભર્યુ કરૂણ રૂદન શાલિભદ્રને રનડી શકતું નથી.
દનશીલ શય્યામાં ખત્રીશ-મંત્રીશ અંગનાએના તઃ-મદનને ભાગવવામાં મહેશ બનેલા જે શાલીભદ્ર રાત કે દિવસને જાણી નહાતા શકતા એ જ ભાગોના સાંસારીક સુખેથી સુકામળ મનેલા શાલીભદ્ર આજે વૈભારગિરિની એક તીવ્ર–પ્રચ ́ડ સૂર્યના તડકાથી ધગધગતી જડ–દયાહીન શીલા ઉપર પેાતાના સુકેામળ શરીરને વેસિરાવીને ખુલ્લા શરીરે સૂઇ ગયે હતા.
@ાગાભરી સુકામળ "ગનાઓથી, કામળ મૃદુ સ`વેદનશીલ શય્યા કયાં? અને ત્યાગ ભરી દયાહીન ધગધગતી ક શ વૈભારની પહાડની આ ખડકાલ શીલા યાં !”
અને માતા ભદ્રાનુ હું યુ હાથ ન રહ્યુ. પારણા માટે જ ખાસ ઘરે પધારેલા સગા પુત્રને એાળખી ન શકયાનું દુ:ખ તે માતાના હુંચે સમાતુ નહતુ. અને તેમાં ય સગી આંખે ખેરના અંગારાની બળતરા ઉપનવે તેવી ધગધગતી વૈભારની શિલા ઉપર મૌન ધરી શરીરની પરવાથી બેપરવા બનેલા સુકેમળ પુત્ર, મુનિવરને જુએ છે. અને
એક માણસ થઇને, માણસ જેવા માણુસની પરસેવાના ગધની પીડાથી ધ્રુસકે ધ્રુસકે રડી પડતા અને સ્વર્ગના દિવ્યભેગેામાં જ રાત ઘાડો ગુજરતી શાલિભદ્ર જે આંખાએ જોયા હતા એ જ આખા આજે ભગવાનને ભેખ ધરી અજનના ભારને વહી વહીને કદમ કદમ પર કિલષ્ટ કર્માનાં કચ્ચર ઘાણ કાઢવા સાબદા બનેલા વૈભાર પર્વતની ધગધગતી શીલા ઉપર પ્રસન્નતાથી શરીર વાસિન રાવીને સૂઈ ગયેલા શાલિભદ્રને જુએ છે.
વીરના માર્ગના આ સિહુ અણુગારને કરૂણુ રૂદનના હરણા હેરાન કરી શકતા
નથી.
આખરે.. ધ્રુસકે ધ્રુસકે રડતા ભદ્રામાતાને શ્રેણિક મહારાજ રૂદન રોકવા કહે છે, असौ जगत्स्वामिशिष्यानुरूपं तप्यते तपः । મુધાનુતવ્યતે મુદ્દે ! જિંત્વયા સ્ત્રોĂમાવત:
ત્રણ જગતના નાથના શિષ્યને છાજે તેવા કષ્ટ કારી કટાર તર તપ આ તપે છે. ! શ્રી સ્વભાવથી તારા હું માહાધીન માતા વડે ફાગઢ અનુત્તાપ શા માટે કરાય છે ?”
+
·
સુધી વાના નથી.
દુનિયાના પદાર્થાની મમતા છે ત્યાં પ્રાણીએ પાપથી લેપાયા વિના રહે.
-સ્વ પૂ. આ. શ્રી. વિ રામચન્દ્ર સૂરીશ્વરજી મ.