SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦: શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષોં-૫ અંક ૪-૫-૬-૭ તા. ૧૫-૯૯૨ ૨૦૦૭ નુ ચેમાસુ અમદાવાદમાં પ્રેમાભાઇ હાલમાં” રામાયણમાં સંસ્કૃતિના આદશ” ઉપર પૂ. ગુરૂદેવશ્રીના જાહેર પ્રવચનાએ અમદાવાદને ગાંડુ ઘેલુ બનાવ્યું દરેક દૈનિકપત્રો એના અહેવાલ પેપરમાં આપતાં એની ઘેરી અસર - સમગ્ર ગુજરાત સાથે સુબઇ ઉપર પણ ફરી વળી. એ ૨૦૦૮ રાજધાની દિલ્હી તરફ ચાતુર્માસ દિલ્હીમાં ત્યાં પરમાત્મા શાસનના જે જયકાર પ્રવર્ત્યા એની શીવાત થાય ? રાષ્ટ્રપતિ રજેન્દ્રબાબુ અને વડાપ્રધાન શ્રી જવાહરલાલ નેહરૂ' આદિ રાજનેતાએ પુન્યશ્રીના પુણ્ય સ`સના પામી પ્રભાવિત બન્યાં. પછી તા ધમચક્ર પૂજયશ્રીના પાવન પગલા કલકત્તા તરફ વાળ્યાં. ત્યાં કૃતિ પ્રભાવક ચાતુર્માંસ સાથે વીર વિક્રમ પ્રાસાદે પ્રતિષ્ઠા અજન શલાકા પૂર્વદેશીય તીથે)ની ભાવભરી યાત્રા ક્ષેત્રસ્પર્શના શ્રી પાવાપુરીય સમવસરણ તી'નું નિર્માણ-પાલિતાણામાં જાગેલ હરિજન મદિર પ્રવેશ અંગે દુર રહીનેય કરેલા ગજનાના આ અંગે વાત કરવાં આ વેલ્લા શેઠશ્રી કસ્તુરભાઇ લાલભાઇને આપેલુ સ્પષ્ટ શાસ્ત્રીય માગદશન ટ્રસ્ટ એકટ અને પ્રભુદાસ પટવારીએ દાખલ કરેલ ખાલીક્ષા પ્રતિબ'વક ખીલ અ`ગે સ` ભારતભરનાં સ`ધેમાં અરે! જૈનેતર સમજુભાઇએમાં લાવેલ પૂર જાગૃતિ જેના પરિણામે પ્રધાન મહેાઇય શ્રી માહારજી દેસાઇએ બાલદીક્ષા તરફી કરેલ વિધાન સભામાં સઐાધન જેના પરિણામે ખાલદીક્ષા પ્રતિબંધક ખીલનુ" ના મ ંજુર થવુ. આદી શાસન કાર્યાથી એ પૂર્વ દેશીય પ્રદેશ ધર્મ ક્રાન્તિ કાળ પ્રદેશ બની યાદગાર બની ગયા. આપેલ અપૂર્વ ચગદાનની તિથિ નિર્ણય માટે મુનિ ૨૦૧૪ પ’જામ તરફ જવાની એ ક્ષેત્રમાં દાદા ગુરૂએએ સ્મૃતિને તાદશ કરવાં ઘણી ભાવના હતી પણુ રાજનગરમાં સ'મેલન' શેઠશ્રી કેશવલાલ લલ્લુભાઇ દ્વારા આયાન થતાં ૮૦૦ મા. ના દીવ વિહાર કરી ઝાંશીની અજન શલાકા-પ્રતિષ્ઠા મહાત્સવે અપૂર્વ શાસન પ્રભાવના કરીને ફા. વ. ૪ ના પૂજ્યશ્રી અમદાવાદ ભવ્ય સામૈયા સહપધાર્યા... સમ્મેલન શરૂ થયુ, પણ શાસ્ત્રધારે વિચાર કરવાની એક વગે સંપૂર્ણ ના પાડતાં સંમેલન નિષ્ફળ ગયું. એટલુ જ નહિ સૌની સંવત્સરી એક થાય એ માટે શેઠશ્રી કસ્તુરભાઈએ ખાસ આગ્રહ ભરી વિનતી કરી કે આપ સૌ ચ'ડાશુ ડુ? પંચાગને બદલે જન્મભૂમિ’૫'ચાગને સ્વીકારી સૌ હવેથી જન્મભૂમિ'ના આરાધ શ્રી તિથિની આરાધના કરશે? આ વિન'તી સ્વીકારી સૌની સ'વત્સરી આરાધના એક દિને થઇ. પણ જન્મભૂમિ'ના ઉપયાગ પ્રતિષ્ઠાદિ મુહુર્તમાં કરે પણ પ-તિથિની હાયવૃદ્ધિ આવે ત્યારે અપવતિથિ હાય-વૃદ્ધિ કરી આપેલા આ વચનને પણ ફાક બનાવ્યું. શું થાય ? પાંચેય મિથ્યાત્વામાં ‘અભિગૃહિત’
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy