________________
છે.
શ્રી હર્ષ પંપામૃત જૈન ગ્રંથમાળા-લાખાબાવળ દ્વારા પ્રગટ થનાર, , . 8 : શ્રી તાંબર જૈનોનાં ભારતભરના એતિહાસિક તથા બેનમુન ભવ્ય ધ્ધ સાદિના દર્શન માટે મંદિરે, તથા જિનબિંબની પ્રતિકૃતિઓ
' અને ભવ્ય ઇતિહાસને રજુ કરતો
શ્વેતાંબર જૈને માટેનો અદ્વિતીય ગ્રંથ િતાંબર જૈન તીર્થ દર્શન
( ભાગ ૧-૨ )
મૂલ્ય રૂ. એક હજાર : શુભેચ્છક રૂા. ત્રણ હજાર - આ મહાન ગ્રંથની તપોભૂતિ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજયકપૂરસૂરીશ્વરજી
મહારાજના પટ્ટધર હાલાર દેશે દ્ધારક પૂજ્ય આચાર્યદેવશ્રી વિજય અમૃતસૂરી છે હું શ્વરજી મહારાજના પટ્ટધર પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહા- 1 કે રાજના સદુપદેશથી અને તેઓશ્રીના માર્ગદર્શન મુજબ તૈયારીઓ થઈ રહી છે. આ ગ્રંથનું છે [ સંપાદન અને તીર્થ પરિચય વિગેરે એતિહાસિક આલેખન તેઓશ્રી કરી રહ્યા છે. હું છે ૧. આ ગ્રંથ આટ પેપરમાં બે ભાગમાં પ્રગટ થશે. મૂલ્ય રૂા. એક છે છે હજાર છે. છે. ૨. ગુજરાતીમાં પ્રગટ થશે પછી બીજી ભાષાઓમાં પ્રગટ કરવા ભાવના છે.
૩. હાલ ગુજરાતીમાં પ્રગટ થાય છે તેના એક પિજના શુભેચ્છકના છે. ( રૂ, ૩૦૦૦ છે. અને શુભેચ્છકનું નામ એક પેજમાં નીચે એક લીટીમાં છે આ છપાશે ને તેમને એક નકલ ભેટ અપાશે. આર્ટ પેપરમાં આ ગ્રંથની ત્રણ હજાર છે { નકલો ગુજરાતીમાં છપાશે. એક તીર્થના અનેક પેજ હશે તેમાં એક જ પેજમાં શુભે. 8
રછકનું નામ છપાશે બીજા પેજમાં બીજાનું છાપી શકાશે. વહેલે તે પહેલા તે રીતે તે છે શુભેચ્છકના નામ લખાશે. છે શુભેચ્છક એક નકલ મળતાં બાકી ૨૦૦૦ રૂામાં ૩ હજાર નકલમાં નામ ગણતા હૈ. & ૬૭ પૈસામાં એક તીર્થને લાભ મળશે. માટે શુભેચ્છક બનવામાં વિલંબ ના કરશે.
ગ્રંથમાં પ્રેરક, શુભેચ્છકે તથા ગ્રાહકેનું લીસ્ટ પણ છપાશે. સુખી ઉદાર ભાવિકે છે છે. પ-૧૦ પેજનાં શુભેચ્છક બની લાભ લે તે ઉત્તમ પ્રેરણારૂપ ગણાશે. જ્ઞાનખાતાથી ગ્રાહક છે ન થઈ શકાશે. પરંતુ શુભેચ્છક બની શકાશે નહિ.