SearchBrowseAboutContactDonate
Page Preview
Page 685
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૫ : અંક ૪૩ તા. ૧૫-૬-૯૩ ૧રટ . ગુણાકર્ષણ, જવાબદારી, જ્ઞાનમયતા, અનેખું શું શાસન રક્ષા અને ખીલવટ નથી શ્રદ્ધાબળ ડેકાય છે. કરી ગયા ? ' મહાપૂજય, શાસન ધૂરાને ખીલવનાર * ૧૯૨ ના શૈ. સુ. ૬ (પૂ. પા. દાન શ્રી પ્રભવસ્વામીએ, કેવી રીતે શયંભવ સૂ. મ. શ્રીએ અગાઉથી નિર્ણય કરી ભટને પસંદ કર્યા, કેવી કળાત્મક રીતે આપેલ મુહૂર્ત સ્વયં હૈયા ઉલાસથી, તેઓ સાય તરફ આકર્ષાયા, સાધુ બનાવી આચાર્યપદ પ્રદાન કરનાર એ મહાપુરૂષને, શાસન પૂરા સંપી. આ એક રાત્મક સુસ્પષ્ટ પ્રકૃષ્ટ-પુયોગે-૪૫ દિવસના યુહ હતા. જવલંત દષ્ટાંત છે. મહામહોત્સવ સમેત, યશવી પદ પ્રાપક નિઃસ્પૃહ ચૂડામણિ, સદ્ધર્મસંરક્ષક મહાપુરૂષને, તે કાળ તે સમયે, બાહ્યા મહાપૂજય શ્રીમદ્ વિજય કમળસૂરીશ્વરજી. આંતર નયનેથી નિહાળતા, આ અદક્ષ મહારાજા એ, કેવી સૂક્ષ્મ કાળજી, આચાર્ય ગૃહસ્થ સેવકને, શાસનની સિદ્ધ પરિપદ આપતા રાખી હતી ? માત્ર શાસન પાટીને સુયોગ્ય સ્વરૂપમાં જોતા, જે અને શાનની રક્ષા જ આંખ સામે આ આનદની ઉમિએ જન્મી હતી, તેનું વિગત તે કાળે તે સમયની લેખકે પોતે વર્ણન થઈ શકે? અનુભવેલી છે. આજે વચલા ૭૦ વર્ષના ' + આચાર્યપદ પરમેષ્ઠિ મહામંત્રમાં ત્રીજુ એકધારા શાનિક, અને, સર્વ સમુદાયના વંદનીય, પૂજનીય, ઉપાસનીય સ્થાન છે. અનુભવે, ભાર દઈને કહી શકાય કે, તે અમિએ જિસુરે, તેઓશ્રીની કાળજી ઢઘ દકિટ ભરી હતી. ' કેવલિચ વિજે પઈબ્રુવ અને તે પૂર્ણ સફળતાને પામી, લેખમાં અતિ ઈડ પચ. . . . તે અણસાર અપાય, વિગતે કેટલું અપાય . તે આયરિએ નમે સામિ પૂ પા. દાન સૂ મ, ૫. પા. લધિ , • શ્રી જિનેકવર રૂપી સૂર્ય અને શ્રી સૂ. મ. બને પુણ્ય મહોદય મહાતમાઓ સિદ્ધાંતના રક્ષક. ઠેઠ સુધી બની રહ્યા. માત્ર કેવળજ્ઞાની ભગવંત રૂપ ચંદ્ર અસ્ત પામેલા હોય, ત્યારે પદાર્થો પ્રકાશિત કરવા ગુરૂ આજ્ઞા આગળ લાચાર બનીને, તૃતીય પદે બિરાજમાન થનાર, પરપષિ ચારિત્ર આ માટે,, પૂ. આચાર્ય ભગવતે પ્રદીપ - સમાન છે. આવા આચાર્યોને હું નમસ્કાર ચૂડામણિ, ૩૫૦ મહાત્માઓના સુરક્ષક, ગ્રહણ સેવન શિક્ષા દાતા પૂ. પા. આ કરૂં છું. સૂ. મ. પોતાના અંતેવાસી, ભારતવિખ્યાત સુદ પ્રરૂપકે ગુણ થકી, જે પૂ. શ્રી રામ વિ. મ., પૂ. પં. શ્રી રામવિ. જિનવર સમ ભાખ્યા રે. ઉસૂત્ર સમ ગણિવર, પૂ. 6. શ્રી રામવિજયજી પાઠકવર, પાપ ન કર્યું. આ સાત્વિક વિધાન પૂ. આ. શ્રી રામચંદ્ર સુ. મ. દ્વારા, શું ઉપર તે સહેજે ૧૦૦૦ પાનાને ગ્રંથ
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy