SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ - જૈન શાસનને મહાન જતિર્ધર તપગચ્છ નાયક. સંઘ શિરોમણ કક્ષાના દાનવીર યુગપુરૂષ એવા શ્રી વિજય રામચંદ્રસૂરિ મહારાજા સમાધિ પૂર્ણ સ્વર્ગવાસ બન્યા. એવા સમાચારોથી જૈન-જૈનેતર અત્યંત શોકાતુર બને. વાઘાત અનુભવ્યું. વિરકિત ભકિત છે. છે અને જ્ઞાનશા કેતન ત્રિભેટે મસ્ત મગ્ન સંયમ સાધક ગચ્છાધિપતિની અ૫ બુધિથી. છે અ૯૫માં અલપ જીવનપ્રભાકલ્યાણકારી કૃતિ છે. આહાદકરી અકૃતી છે પરોપકારી પ્રકૃતિ છે છે.” એવા પૂ. શ્રીની જીવન પ્રભાતે ચાલે અવકી, અવગાહીએ, અનુમોદીએ. ગુણવંતી ગુર્જરીની ભૂમિ ભાલમાં તિલક સમાન શોભતું પાદરા શહેર પૂ. શ્રીની દીક્ષાથી જગ8 પ્રસિધ બને. પૂ. શ્રીના સંયમ સ્વીકાર્યા પછી પૂજ્યશ્રીએ અનેક પ્રકારના કષ્ટ-જઝા- ૨ વાતે સહન કર્યા. તે આપણે અનેક મુનિ મહારાજાના સ્વમુખે સાંભળ્યા. તેમાનું એક છે વખતનું અને ભવેલું નજરે નિહાળેલું અપમાત્ર અનુભવને દાખલે અહિં લખું છું કે હું ઈ પૂજ્યશ્રીએ ૧૯૯૮નું ચાતુર્માસ પાલીતાણામાં કરેલું તે વખતે નવ વર્ષે મહારાષ્ટ્ર માંથી પાલીતા પધાર્યા ચડાવાળા મનસુખભાઈની આગ્રહભરી વિનંતિથી રૌત્રી ઓળી છે ધામ ધૂમથી કરાવી. પછી ચાતુર્માસ પણ ત્યાં જ નકકી થયું અને ત્યાર પછી પૂજય શ્રી હું અખંડ નવ શું યાત્રા એકાસણે શરૂઆત કરી ત્યાર પછી રોજ એક જ જાત્રા એકાસણું છે KKRનહાહાહાહાહાહાહ 88 છે ધરતાના ધોરી -પૂ. સા. શ્રી કલાસશ્રીજી મ. છે અને વ્યાખ્યા નિયમીત ચાલુજ હોય એમાં પણ એક આ સાગરાનંદ સૂરિજી મહારાજ રે સાહેબના સાથેના વિવાદમાં પૂજયશ્રીને તીથિ વિષયક પુનાથી આવેલા જેપીના પ્રશ્નમાં ઈ સત્ય પાનો ચુકાદો આવવાથી એમને સહન ન થવાથી અનેક પ્રકારના હુમલા મચાવ્યા છે K એટલું જ નહિ પરંતુ સાહિત્ય મંદિરના મેડા ઉપર રૂમમાં બેઠેલા પૂજયશ્રીને પથ્થરો ફેંકયા ? છે દાંડા પછાડયા. કાલે જાત્રા કરવા જશે તે જીવતા પાછા આવવાના નથી. એક વખત છે એમના ભકતે તરફથી કાર્ડની પ્રભાવના કરવામાં આવી. કાર્ડમાં લખાવ્યું કે એ ઝગડા ખોર છે, એમને કેઇએ માનવા જ નહિ. પૂ. શ્રીએ ભકત વર્ગને પ્રભાવના લઈ લેવાનું શું કહ્યું અમારા ગુરૂજી વસંતશ્રીજીમ. સંસારીપણાના પરિચિત હોવાથી પૂ. શ્રીજીને કહ્યું કે 8 આવતી કાલે જત્રા કરવા જવા જેવું નથી થોડા દિવસ બંધ રાખો તે સારૂં ત્યારે પૂ. શ્રીજીએ કહ્યું કે જે કાલે જે બનવાનું છે. તેમાં મિથ્યા કરનાર કોઈ નથી. વિશેષમાં કહ્યું { કે અસ્થિર મનના માનવીને રહતે જડતું નથી. સ્થિર મનના માનવીને હિમાલય પણ નડતું નથી. રં ચ તુર્માસમાં આવા તે અનેક કષ્ટ સહન કર્યા. પૂ શ્રીજીની કેવી અજબ ગજબની સમતા ? આવું, કષ્ટ આપવા છતાં પણ પૂ શ્રી સાગરનંદ સૂરિ મને ત્યાં સાધુ ?
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy