SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ–૨ અંક ૪-૫-૬-૭ તા. ૧-૯-૯૨ મારે મન ત્યાજય છે. સંયમી જીવનમાં મેક્ષ પ્રાપ્તિની સાધના એજ પ્રધાન મારૂ લય છે તેથી તમારી વાત મારે સ્વને પણ સ્વીકાર્ય નથી. પૂજ્યશ્રીની અજોડ નિસ્પૃહતા ઈને સરદાર વલ્લભભાઈ પટેલ ગદગદ બની ગયાં અને ચરણોમાં શિશ ઝુકાવી પ્રભાવિત બન્યાં.... પૂજ્યશ્રી પોતાના પૂ. ગુરૂવ સાથે ૧૯૮૫ ની સાલમાં મુંબઈ પધાર્યા. તેઓશ્રી છે મુંબઈ આવી રહ્યાં છે એ જાણીને સુધારક ખળભળી ઉઠયાં. મુંબઈનું વાતાવરણ અતિઉગ્ર બની ગયું. આગેવાનોની પેનલ અંધેરી જઈને વિનંતિ કરવા લાગ્યા કે પૂજયશ્રી આપે છે ન પધારો ભારે ધમાલ થશે. પૂજ્યશ્રીએ કહ્યું કે હું તે પરમાત્માનું શાસન સમજાવવાં 8 મુંબઈ આવીશ જ, કદાચ મારા શરીરને નુકસાન પહચશે તે એને લોહીના પ્રત્યેક બેંકમાંથી સત્યની રક્ષા કરનારા અનેક મહાપુરૂષ પાકશે. તમે ચિંતા ન કરો. અમે . • ઘર વેચીને વર કરનારે ડાહ્યો કહેવાય! ઘરબાર બધું વેચીને વર ! ન કરે અને વરામાં એવું જમાડે કે જમનારને જમણુ યાદ રહી જાય પણ છે બીજા દિવસથી પોતાનું પેટ ભરવાને એ ભીખ માગવાને નીકળે, તો એ છે સારે કહેવાય! લેક, જમી જનાર લોક પણ એને શું કહે! બેવકૂફ! છે. તને કેણે વો આ રીતિએ કરવાનું કહ્યું હતું –એમ જ લેક એને કહેને? 8 એમ સાધુપણાને ભૂલી જઈને પ્રભાવના કરવા નીકળનારાને જ્ઞાની શું કહે ? ! જે ધમને પોતે જ ધકકો દે છે, એ વળી એ ધમની પ્રભાવના કરશે ? એ શું છે ધમની પ્રભાવના કરે કે અધમની? –સમ્યગ્દશનનું સ્પષ્ટીકરણ £ કેઈના બળે જીવતા નથી એક જિનાજ્ઞાનું બળ જ અમારે મન પ્રાણુકર્તા છે. આવેલા પાછા ગયાં ભવ્ય સામૈયું થયું પણ વિરોધી સુધારકોએ સામૈયાના રસ્તે કાચને છે A ગાલીચે જાણે પાથરી દીધો છતાય મલપતી ચાલે એજ પ્રસન્નતા પૂર્વક લાલબાગ- 4 ભુલેશ્વરના ઉપાશ્રયે મજેથી પ્રવેશ કર્યો. રોજ જિનવાણીની અમીવર્ષા થાય. કેટલાયના જીવન ધના રંગે રંગાયા આખાય છે મુંબઈમાં એક જ વાત સત્ય-સિદ્ધાન્ત મોહાની માર્મિક વાર્તા સમજાવનાર આ એક જ ? | રામવિજય છે, અને કેએ વૈરાગ્ય વાસિત બની સંયમ માર્ગને અપનાવ્યું. એઓશ્રીના 8 પ્રવચનમાં ભારે ચમત્કાર હતે. જે એકવાર દચિત્તે સાંભળે તે શાસન ભકત બન્યાં
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy