________________
૧૪૭૨ :
શ્રી જેને શાસન (અઠવાડિક) પદયાત્રા-સંઘ વિશેષાંક મુજબને ધર્મ સાધી શકાતું નથી. આ જીવનમાં અગત્યને ભાવ ભજવેલ છે. રાની મહાપુરૂષનાં ઉપદેશ શ્રવણથી તેમના જ
પૂ. મુ. શ્રી દર્શન વિજયજી મ.ની વડી દીક્ષા
અમદાવાદ લક્ષમી વર્ધક જૈન ઉપાશ્રય વડી દીક્ષા વિધિ થઈ હતી બાદ પૂ. શ્રી પાલડીમાં પૂ. આ. શ્રી વિજય અમરગુપ્ત- હિતશિક્ષા આપી હતી અને જુદર્શન સૂરીશ્વરજી મ. તથા પૂ. પં. શ્રી ચંદ્રગુપ્ત- વિ. મ. ના સંસારી સ્વજને તરફથી ૪૩ વિજયજી મ. ની નિશ્રામાં પૂ. મુ. શ્રી રૂ. નું નૂતન સાદવજીના વજને તરફથી ઋજુદર્શન વિજયજી મ. ની વડી દીક્ષા ૧૦ રૂ. નું એમ ૫૩ રૂ. નું સંઘપૂજન જેઠ વદ–બીજના થઈ હતી. આ પ્રસંગે થયું હતુ બપોરે મંડળે પંચકલ્યાણક પૂજા રાજકોટથી ૩૦૦ ભાવિકે પધાર્યા હતા રંગથી ભણાવી હતી પ્રભુજીને ભગ્ય અંગ રાજકોટના જિનેન્દ્ર ભકિત મંડળે “આ છે રચના થઈ હતી અહીંના સુંદર ઉલલાસથી અણુગાર અમારા” ગીત ગાયું હતુ મુ. શ્રી લાભ લીધે હતો પ્રસંગ યાદગાર બન્યો હતો. જ ભાઈના પૌત્ર દર્શનકુમારે (ઉ. વ. ૧૦)
પૂ. મુશ્રી મિક્ષરતિ વિ. મ. પૂ. મુશ્રી દાદામીને ગદગદ કંઠે પરિચય કરાવ્યો. હતે હાલ ભરાયેલે હો એ બહાર પણ ઘણા
તત્વદર્શન વિ. મ. તથા નુતન મુનિશ્રીને ઉભા હતા સૌ ભાવ વિભોર બન્યા હતા.
સાબરમતી શેઠશ્રી પુખરાજ રાયચંદ આરાનૂતન મુનિશ્રી તથા ત્રણ નૂતન સાધવીબની ધના ભવનમાં ચાતુર્માસ પ્રવેશ થયેલ છે. I ! પૂજક પણ પૂજ્ય બને છે. આ
કારાવ્ય પ્રતિમાં જેની પૂજયતિ દિવાનીશમ્ !
યે જનાતે દૂત પૂજ્યા ભવતિ મહતામપિ ! જે ધન્યાત્માઓ, શ્રી જિનેશ્વરદેવની તારક પ્રતિમાને ભરાવીને અને વિધિપૂર્વક તેની હંમેશા પૂજા કરે છે તેઓ મેટાએના પણ જલ્દીથી પૂજ્ય બને છે. અર્થાત પૂજક સ્વયં પૂજ્ય બની જાય છે અને સમ્યગ્દષ્ટિ દેવાદિ ઈન્દ્રો પણ તેની પૂજા કરે છે.
ક સગતિ સુલભ છે જ નાણનિયમગહણે નવકારે નયઈ અનિરઠા !
પચયવિભૂસિઆણે ન દુલહા સુગઈ લોએ !! સમ્યકજ્ઞાન, નિયમનું ગ્રહણ, શ્રી નવકાર મહામંત્રનું ધ્યાન, ન્યાયપ્રિયતા અને ધર્મમાં જ નિષ્ઠા : આ પાંચ “નથી વિભૂષિત આત્માઓને, આ લોકમાં સદ્દગતિ દુર્લભ નથી અર્થાત્ સુલભ છે.