SearchBrowseAboutContactDonate
Page Preview
Page 871
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ-૫ અ ફ-૪૭-૪૮ તા. ૨૭-૭-૯૩ : : ૧૪૭૧ કરી. આ ખબર રાજકોટમાં મળતાં કુટુંબ મહારાજ સાહેબના દર્શન કરીને તેમને પરિવાર તથ નેહી સંબંધીએ આજે જે કાંઈ ખપ હોય તે વહેરાવતા આ રીતે વહેલી સવારે તેમના દર્શને ગયા છે અને તેમનું જીવન એક આશ શ્રાવક તરીકેનું વડી દીક્ષાનો પ્રસંગ કુટુંબ પરિવાર અને હત. નેહી જનોની ઉપસ્થિતિ થાય તેવી વિનંતિ - શ્રી રમેશભાઈએ જે રીતે દીક્ષા અંગીકરનાર છે. કાર કરી તે એક મહત્વનો યાદગાર પ્રસંગ શ્રી રમેશભાઈ શાહના માતુશ્રીએ વર્ષો બની રહેશે. તેમના ગુરૂદેવ ગચ્છાધિપતિ પહેલાં દીક્ષા અંગીકાર કરેલ છે. જે હાલ પૂ. વિજયરામચંદ્ર સૂરીશ્વરજી મ. સાહેબે રાજકેટમાં વર્ધમાન જૈન ઉપાશ્રયમાં પણ બાળયુવાન વયમાં કુટુંબીજનોની દીક્ષા બીરાજે છે. તેમનું મૂળ વતન શિહેર છે લેવાની સહમતી ન મળતાં તેમને ત્યાગ તેમના મામા-મામી, માસી વિગેરે કુટુંબી. કરી ગાંધાર તીર્થમાં અચાનક દીક્ષા જનોમાંથી ૨૫ ઉપરાત આપ્તજનોએ દીક્ષા લીધેલ હતી. અંગીકાર કરેલ છે આ રીતે તેમની ગળથુ સુશ્રાવક શ્રી રમેશચંદ્ર કાલીદાસ શાહ થીમાંજ વૈરાગી બનવાના સંસ્કાર તેમને શી ( શ્રી વર્ધમાન નગર છે. મૂર્તિપૂજક જૈન ર મળેલ છે. દેલા વીસ વરસથી દર પૂનમે સંઘ દ્રસ્ટ રાજકોટ કાર્યવાહક સમિતિના તેઓ સિદ્ધગિરિની જાત્રા કરી રહ્યા હતા અગ્રણી સભ્ય હતા તેમજ ૨ જકેટ મહાગત ચાતુર્માસ સિદ્ધગિરિની નિશ્રામાં કરેલ રાજશ્રીની પાંજરાપોળની મેનેજીંગ કમિટિ જ્યાં તેમણે ઉપધાન તપની તપશ્ચર્યા મુમુ ના સભ્ય હતા. દુષ્કાળ વર્ષમાં નિરાધાર સુઓને કરાવેલ અને પોતે ત્રીજુ ઉપધન પશુઓના નિભાવ અર્થે દાન કરેલ તેમજ તપ પુરું કરેલ. દર વર્ષે ચેસઠપહેરી મેળવી આપેલ. તેઓશ્રી વર્ધમાન નગરમાં પૌષધ કરતાં જેમાં સાધુજીવન પાળવાનું આવેલ સમજુબેન રાયચંદ બેલ ભવહોય છે. તે સિવાય વરસીતપ, આદિનના ટ્રસ્ટી હતા. તેઓશ્રીએ સમતશિખર વિવિધ તપશ્ચર્યાઓ અને સિદ્ધગિરિની નવાણું આદિ અનેક જૈન તીર્થોની યાત્રા કરેલ છે. યાત્રા તેમણે કરેલ છે. તેમજ દેરાસરજીમાં જિનપ્રતિમાજી તેમના તેમના જીવનનું પ્રેરણાત્મક અને અતી તરફથી પધરાવેલ છે. પ. પૂજ્ય વિજય મહત્વનું કાર્ય સાધુ વૈયાવચ્ચનું તેઓશ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબના અનન્ય કરી રહ્યા હતા. જેમાં દર વર્ષે સારી એવી અનુયાયી છે કે મને સતત ઉપદેશ એ રકમ અંગત રીતે વાપરવાને લાભ તેઓ જ રહ્યો છે કે સંસારનું સુખ ભૂંડ છે લેતા હતા. સિદ્ધગિરીમાં દવા આદિને અને ભવભ્રમણ કરાવનારૂં છે તે હવામાં ઘેલો તેમના ખભે હેય અને સાધુ સાધ્વીજી બેસે નહિ ત્યાં સુધી ભગવાનની આજ્ઞા
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy