SearchBrowseAboutContactDonate
Page Preview
Page 873
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન રામાણના પ્રસંગો છે (પ્રસંગ-૫) –શ્રી ચંદ્રરાજ હમ સર ઝકા સકતે નહિ. અમારા પૂર્વજે શત્રુથી સંરક્ષણ કરીને તા માલિકને જઈને કહે છે કે-“વાલી વાનરોપ તેને સ્થાપન કર્યા હતા. કહેવડાવે છે કે, દેવ તરીકે સર્વજ્ઞ શ્રી ત્યારથી માંડીને હે રાજન ! તારા અને અરિહંત પરમાત્મા અને સુગુરૂ તરીકે અમાસ પૂર્વજો વચ્ચે પરસ્પર સેવ્ય સેવક વીતરાગ પરમાત્માન નિગ્રંથ સાધુ ભગ- ભાવને સંબંધ ચાલ્યા આવ્યો છે. તાશ વંત સિવાય, વાલી માટે આ જગતમાં ‘કિષ્કિ"ધિ નામના પિતામહ અમારા પ્રપિ. અન્ય કઈ સેવવા લાયક હતું નહિ, છે તામહ “સુકેશ” ના શરણાગત બનેલા નહિ અને હશે પણ નહિ.” હતા. અને ત્યારપછી માર્ગદત્યરજસુ કે જે કિષ્કિાનરેશ આદિત્યરાજ મહારાજા વન તમારા પિતા છે, તેમને તે જે રીતે તે પ્રચંડ શકિતશાળી વાલીને કિષ્કિન્ધાનું ઈદ્રના દિ૨ાબ યમરાજની સાત સાત રાજ્ય સેપી, દીક્ષા ગ્રહણ કરીને તપશ્ચર્યા નરકની વેદનામાંથી મેં બહાર કાઢયા છે. તપરા તપતા મેશે ચાલ્યા ગયા હતા. ' તે તે જગત આખુ જાણે છે. અને (જે કેઈક અવસરે પ્રૌઢપ્રતાપી, શકિતશાળી ગાદી ઉપર આજે તું બેઠો છે તે) કિષ્કિ વાનરેશ્વર વાલી ધાની રાજ્યગાઢ ઉપર પણ મેં જ તેમને ની વાત રાવણના સ્થાપિત કર્યો છે તે પણ જગપ્રસિદ્ધ છે. સાંભળવામાં આવી. સૂર્યની જેમ અન્યના તું, તે આદિયરજને નયવાન્ પુત્ર છે. પ્રતાપને સાંખી નહિ શકનારા રાવણે વ્યવ તે તારા પૂર્વજોની જેમ જ તું પણ તારા સ્થિત તૈયાર કરીને એક દૂતને વાલીરાજ હવામી તરીકે અમારી સેવા કર.” તરફ મોકલે. ( કિષ્ક્રિધાનરેશ વાલીજને નમસ્કાર શકિતશાળીના અવમાનને જીવતું સળ ગાવી દેનારા આ શબ્દ હતા. આ શબ્દ કરીને ધીર વાણીવાળા દૂતે કહ્યું- હે રાજન! હું દશકંધરને દૂત છું. તેણે કહેવડાવેલ સાંભળીને કેવાયમાન થઈ ચૂકેલા કેવા છતાં, કેને ભાવ જરાય ન દેખાય તેમ સંદેશે સાંભળો.” ગંભીર વાણીથી વાલી મહારાજે વળતો “શરણભૂત અમારા “કીર્તિધવલ” નામના જવાબ આપતા કહ્યું કે-“રાક્ષસ અને વાનરપૂર્વજના શરણે તારા “શ્રીકંઠ' નામના રાજના આજ સુધી પરસ્પર અખંડ રહેલા પૂર્વજ શરણાગત બનીને આવેલા હતા, સ્નેહસંબંધને હું જાણું છું. સંપત્તિ અને શરણાગત બનેલા પોતાના શાળા શ્રીકંઠનું વિપત્તિમાં પૂવે અન્યને સહાયતા કરી
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy