________________
જૈનાને ત્યાં જૈનાચાર જળવાવા જ જોઇએ
નાને ત્યાં લગ્ન અથવા અન્ય શુભ પ્રસંગે સગાં, સ્નેહી, મિત્રા, રાજકીય આગેવાના, વેપારીએ, ઉદ્યોગપતિ તથા સામાજિક ક્ષેત્ર કામ કરતી અગ્રગણ્ય વ્યકિતઓને આમત્રણ આપવામાં આવે છે. આપણે સૌ શાકાહારી ઢવા ઉપરાંત પરમાત્મા મહાવીરના સતાના છીએ. ઉત્તમ જૈન મૂળમાં જન્મ્યા છીએ. આપણા આહાર સંપૂર્ણ આહાર જ હોવા જોઇએ. જૈનેતર મહેમાનાને લાગવુ જોઇએ તેઓ કઈ સાચા શ્રાવકને ત્યાં શુભ પ્રસંગે આવ્યા છે. ભગવાન મહાવીરના સ`તાનને ત્યાં શુભ પ્રસંગ હોય ત્યારે “જૈન કાઉન્ટર”નું પાટીયું શું આપણી શે।ભા વધારે છે ? આપણું જૈનત્વ લવાતુ નથી? આપણે જૈન હાવાના કુલ છતા થતા નથી ?
હમણાં હમણાં નવી હવા નિર્માણ
જૈના કરતાં
છે. મારે ત્યાં
આવવાના છે.
થવા લાગી છે. મારે ત્યાં જૈનેતર વધારે આવવાના વિદેશી મિત્રો . વેપારીઆ આવી દલીયા સાથે આપણે ૨ના મહત્વને ભૂલી જઈને લસણ - આદું ગાજર અને કદમૂળ વગેરેના ઉપયોગ કરીએ છીએ અને એકાદ કાઉન્ટર ઉપર જૈન કાઉન્ટર” નુ મેાડ મૂકી સંતાષ અનુભવીએ છીએ.
બટાટા
આપણે ત્યાં આવા પ્રસંગે માત્ર જૈન આહાર-જ હાવા જોઇએ. આપણે ત્યાં પધારેલ મહાનુભાવાને ખબર પડવી જોઇએ કે જૈન આહાર જૈન વાનગીઓ કેટલી
·
di
જૈન
કાંઠા
·
-
આહા
સ્વાદિષ્ટ, મધુર અને પૌષ્ટિક હોય છે. જૈન કુટુ ખાના કોઇપણ જાહેર પ્રસગે જૈન આહાર શિવાય કાઈપણ પ્રકારનું જમણુ સ'ભવી જ ન શકે.
આજ રીતે આપણે જે જૈન સસ્થાઓ સાથે સંકળાયેલા છીએ એ સસ્થાઓ દ્વારા ચાજાતા નાનામેટાં મિલનેામાં પણ જૈન આહાર જ હવે જોઈએ. આવાં મિલને એવીજ જગાએ ચેાજાવાં જોઇએ કે જયાં જૈન આહારની વ્યવસ્થા થઇ શકે.
મે' એવા ઘણા જૈનેતાને કહેતાં સાંભળ્યા છે કે તેમને કયારેક મળતા જૈન આહાર ખૂબજ ગમે છે, સ્વાદિષ્ટ લાગે છે અને કઈક સારૂ મળ્યાના સંતાષ અનુભવે છે. કેાઈ જૈનેત્તર મિત્રને ત્યાં જમણવારમાં જઈએ ત્યારે ત્યાં “ જૈન કાઉન્ટર જોઈ મન પ્રફુલ્લિત બની જાય છે.
સમગ્ર વિશ્ર્વ જ્યારે માંસાહારથી ત્રાસી, શાકાહાર તરફ વળી રહ્યુ છે ત્યારે શુ આપણે ના જ જૈન આહારને ભૂલી જઇશું? શાકાહારને માર્ગ વળી રહેલી પ્રશ્નને જૈન આહાર તરફ આવાને આનાથી સારે માર્કા કયારે મળવાના છે ? જગતમાં જૈન આહાર જ સ શ્રેષ્ઠ નિર્વિકારી આહાર છે. આ વાત એ આપણે જૈન તરીકે ભુલી જઈ તા ? આચરણમાં ન મુકી શકીએ તે ? અન્યને જૈન આહાર, શ્રેષ્ઠ આહાર છે” એવુ‘ કહેવાની નૈતિક હિંમત ડગી ય. કારણુ કે આચાર અને વિચાર વચ્ચેનુ' આસમાન