________________
વર્ષ ૫ર એક ૪૬ : તા. ૨૦-૭-૩
: ૧૩૮૧
ઔદયિક એથ સાચવતા હતા. હું તે ૧૫ર થી ભાદરવા સુદ પાંચમના હા. એથ અને પાંચમ લેગા તથા પાંચમની વૃદ્ધિને યથાવત્ માન્ય રાખીને તે જ પ્રમાણે કરતે આવ્યો છું.” * *
ત્યારે પૂ. આ. શ્રી. વિ. દાનસૂરીજી મહારાજાએ કહ્યું કે-“હવે આપના પ્રમાણે જ કરીશું.” પૂ. આ. શ્રી. વિ. દાનસૂરીશ્વરજી મહારાજાએ વહસ્તે સં. ૧૯૯૧ માં રાધનપુરમાં ચે. સુ. ૧૪ ના પૂ. ઉપા. શ્રી પ્રેમવિજયજી ગણિવર્યને આચાર્યપદ ઉપર તથા પૂ. પંન્યાસ પ્રવર શ્રી રામવિજયજી ગણિવર્ય, ઉપાધ્યાય પદ ઉપર આરૂઢ ક. ચાતુર્માસ પણ રાધનપુરમાં કર્યું.
ભાવિના સંકેતને જાણે પામી ન ગયા હોય તેમ પૂ. આ. શ્રી. વિ. દાનસૂરીશ્વરજી મહારાજાએ, પૂજ્યપાદશીને તિથિ વિષયક બધી સમજણ આપી અને કહ્યું કે
આજ સુધી આપણે પણ બહુ કરતા હતા તે બધા સમજીને સાચા માગે આ માટે સંમેલન પણ ભરાઈ ગયું. પણ તિથિ અંગે કોઈ વિચારવા જ તૈયાર નથી તેથી હવે આપણે મૂળ માર્ગે પાછા આવી જવાનું છે. તું તારા ગુરુ મહારાજને સમજાવજે. તારામાં જ તે શકિત, સામર્થ્ય અને તાકાત છે.”
તે ચાતુર્માસ બાદ, સં. ૧૯૯૨ ના મહા સુદિ–બીજના દિવસે, પાટડી મુકામે ૧. આ. શ્રી વિ. દાનસૂરીશ્વરજી મહારાજ સમાધિપૂર્વક વર્ગવાસી થયા. - ૧૯ નું થાતુર્માસ મુંબઈ-લાલબાગ નકકી થયું. પમગીતા, જાતિ માત,
સ્વગય સૂરિદેવે ફરમાવેલ, વૈ. સુ. ૬ ના શુભ દિવસે, માધવબાગના મંડપમાં, પિસ્તાલીશ દિવસના ભવ્યાતિભવ્ય મહોત્સવ પૂર્વક, પિતાના તારક ગુરૂદેવેશ પૂ. આ. શ્રી વિ. મસૂરીશ્વરજી મહારાજાએ, પિતાના વરદહસ્તે હજારોની માનવમેની વરે, પુજયપાદ શ્રીજીને શ્રી જૈન શાસનના “રાજા” ના સ્થાનાભૂત, પંચપરમેષ્ઠી પદના તૃતીયસ્થાન શ્રી આચાર્યપદ ઉપર આરૂઢ કર્યા. ત્યારથી તેઓશ્રી, જૈન-જૈનેતર જગતમાં મુનિશ્રી રામવિજયજી' ના નામે લોકલાડીલા હતા તે સાથે પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના નામે વિશ્વવિખ્યાત થયા.
તે જ ચાતુર્માસમાં પૂજ્યશ્રીએ, પરમગુરવેશ કવીય સૂરિટેવે જે વાત તિથિના મૂળમાર્ગે આવવાની કરી હતી, તે બધી વાત પિતાના તારક ગુરૂદેવેશ શ્રીજી સાથે થઈ તેઓશ્રીજી પણ તે વાતમાં સંમત થયા હતા કે હવે તે આપણે મૂળમાર્ગે આવી જ જવું જોઈએ. અને તતકાલીન બધા જ વડિલે પૂ. શ્રી બાપજી મહારાજ, પૂ. આ. શ્રી વિ. લબ્ધિસૂરીશ્વરજી મહારાજદિ સાથે પત્રાદિ દ્વારા વિચાર-વિનમય કરી, મૂળમાર્ગે આવી ગયા.