SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ : જૈન શાસન (અઠવાડિક) મરણના આગમનની અનિશ્ચિતતા આપણને જમાવીશ, પછી એશ-આરામ સુખન સોને, ઘરડાઓને અને જુવાનીયાઓને સૌ અનુભવીશ.' પછી?“પછી શુ? મરી જઈશ.” કોઈને એકસરખી રીતે સાવધાન બનાવે છે. અરે ! પણ પછી શું ? વિશાળ ભવિષ્યકાળને અવગણીને વર્તમાનને નહિ, આ પ્રશ્નને એની પાસે કઈ માણો મા. ઉત્તર નથી. કેમકે આ પ્રશ્ન જ એને પૂર્વ જન્મ અને પુનર્જન્મની અનંત કદી થર્યો હતે. નથી, મણ એટલે ધ એન્ડ. શ્રેણિમા વિદ્યાના જન્મ તે, મહાસાગરમાંનાં સત્તાવીશ રીલ પૂરી, ખેલ ખતમ. પછીની એક જળબિન્દુ જેવો છે. ને આ વર્તમાન દુનિયા એને મન છે જ નહિ જમમાં પણ રોષજીવન, મતબલ કે મરણ સામે ધસી આવતી બિલાડીને બિહાપહેલા ભવિષ્યકાળ તે અતિશય અહ૫ મણે ચહેરો જોઈને ભયને માર્યો અને છે. પચીશ કે પચાસ વર્ષ. અરે, એ પણ મીંચી દઈને ઉંદરમામો ભલે ખુશ થાય કે વધુમાં વધુ. ઓછામાં ઓછે તે એ કાળ હાશ ! બિલીમાસી હવે સામે નથી. પણ ક્ષણ ને લઇને પડ્યું હોઈ શકે છે. અને હકીકત એને કંઈક જુદે જ, બહુ જ બૂરો મરણ પછીને ભવિષ્યકાળ ? એ અનંત અનુભવપાઠ ભણાવે છે. આપણા હૈયામાં છે. અપાર છે. છતાંય કમનસીબે મૃત્યુ બેઠેલા આ મામા આપણને મામા બનાપછીના અમર્યાદિત ભવિષ્યકાળને જોખમમાં વવા માટે ભલે એવું સમજાવ્યા કરે છે, મૂકીને પણ મૃત્યુ પહેલાના અત્યંત મર્યા. મરણ-પરલોકને કંઈ જ બિલીભય હવે નથી રહ્યો. (કેમ વળી ? વિજ્ઞાને સિદ્ધ નથી દિત ભવિષ્યકાળને સુખમય બનાવી દેવાનું ૧ કર્યો માટેતેં.) પણ સમજી ગયા છે તમે. ગાંડપણભર્યું કામ ડાહ્યા ગણતા માણસને પણ શાણપણભર્યું લાગે છે. . . તે હવે એ સમજને સુદઢ અને અમલી 1 અહો આશ્ચર્યમ! બનાવવા માટે રોજેરોજ, એકાત અને શાંત વાતાવરણમાં પ્રશાન્તચિ આ પાંચ સવાલે મરણ પહેલાના-અત્યંત મર્યાદિત- પતે જ પિતા પિતે જ, પિતાને પૂછતા રહે :ભવિષ્યને સુખમય બનાવી દેવાની વાત, હું કેણ છું? હું કયાંથી આવ્યો છું? પિતાના હાથની ન હોવા છતાંય માણસ અહીંથી મારે કયાં જવાનું છે ? મારે જયાં હયાં હાથ નાખ્યા જ કરે છે. ને મરણ જવું છે ત્યાં જઈ શકાય તે માટે મારે કઈ કઈ પછીના અમર્યાદ ભવિષ્યને સુખમય બનાવી વૃત્તિપ્રવૃત્તિઓને અપનાવવી જોઈએ અને કઈ દેવાની જ્ઞાનીકથિત વાર પોતાના હાથની કઈ વૃત્તિપ્રવૃત્તિઓને તજવી જોઈએ? અને એ હોવા છતાંય માણસ એને હાથ પર લેતે કર્તવ્યપાલનમાં હું કઈ કઈ રીતે કયાં કયાં નથી. ફયુચર પ્લાનિંગ વિશે કોઈ એને ' પાછો પડું છું, મને કોણ પાછો પાડે છે ? પૂછે તે ભાવનાશાળી યુવાન એ જ જગ- - પંચપરમેષ્ઠીના સ્મરણ કરતાં પણ જની રેકર્ડ વગાડતે રહે છે “નેકરી ક્યારેક આ પંચનનું ચિંતન વધારે ' કરીશ, પૈસા ભેગા કરીશ, પછી પત્ની- હિતકારી પુરવાર થઈ શકે છે. પુત્રાદિ પરિવાર ઊભું કરીશ, અમનચમન જિનાજ્ઞાવિરુદ્ધ કંઈપણ કહેવાયું હોય ઉડાવીશ, પછી સમાજમાં નામના પ્રતિષ્ઠા તે મિચ્છામિ દુકકડું.”
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy