SearchBrowseAboutContactDonate
Page Preview
Page 798
Loading...
Download File
Download File
Page Text
________________ 1 ૧૪૦૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) સ્વસ્તિ શ્રી રાણકપુર મંડન શ્રી આદિનાથ સ્વામિને પ્રણમ્ય, શ્રી જિનમંદિરાદિ 3 વિભૂષિત નગર, દેવગુરુભકિતકારક, શ્રી નમસ્કાર, મહામંત્ર આરાધક શ્રદ્ધવર્ય શ્રી ? 4 આદિ સમસ્ત શ્રી સંઘની પવિત્ર સેવામાં મૂળ પાલડી (થાનાવાલી) નિવાસી હા. મુંબઈ શ્રી મૂલચંદજી હીરાચંદજી, ન પ્રકાશમલ, મદનલાલ, શાંતિલાલ, મહેન્દ્રકુમાર અદિ સમસ્ત પરિવારના સબહુ8 માન પ્રણામ સ્વીકારશોજી. અત્રે દેવગુરુ ધર્મ પસાથે આનંદ મંગલ વતે છે, તમારે ત્યાં પણ તેમજ હશે હું વિ. હર્ષોલ્લાસ સાથે જણાવવાનું કે- સકલામરહસ્યવેદી સ્વ. પૂ આ. શ્રી. વિ. દાનસૂરીશ્વરજી મહારાજાના પટ્ટપ્રભાવક સચ્ચારિત્ર ચૂડામણિ, સિદ્ધાંત મહોદધિ સ્વ. પૂ. છે છે આ. શ્રી. વિ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાના અદ્વિતીય પટ્ટાલંકાર, શ્રી જિનશાસન 8 શણગાર, અણનમ અણગાર, સૂરિપૂરંદર સ્વ. પૂ. આ. શ્રી. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી 4 મહારાજાધિરાજને તથા તેમના પટ્ટધર પ્રશાન્ત મૂર્તિ સ્વ. પૂ. અ. શ્રી વિ. કે જિતમુર્ગીકસૂરીશ્વરજી મહારાજા તથા તેમના પરમ વિનેયી સરળભાવો સ૩ પૂ. $ પંન્યાસ પ્રવર શ્રી ભદ્રાનંદવિજયજી ગણિવર્યને અમારા કુટુંબ ઉપર અન હદ ઉપકાર છે. જેઓશ્રીજીના સત્યરિચય અને સિદ્ધાન્તાનુસારિણી શ્રી જિનવાણીના શ્રવથી અમારા ૧ કુટુંબમાં સદ્દામના બીજ વવાયા અને યથાશકિત ધર્મની આરાધના કરી રહ્યા છીએ. છે તેમાંય અમારા કુલ દિપક પૂ. મુનિરાજ શ્રી પુણ્યધન વિજયજી મહારાજની સરણા અને વધુને વધુ ઉ૯લસિત કરી રહી છે. પર્વાધિરાજ શ્રી પર્યુષણ મહાપર્વમાં વિવેકી અને શકિતસંપન્ન શ્રાવકેએ પ્રતિ ૧ વર્ષ કરણીય અગિયાર કતવ્યમાંનું યાત્રા ત્રિક' નામના કતવ્યમાંનું શ્રી તીર્થયાત્રા” નામનું કર્તવ્ય સાંભળ્યા પછી તે અદા કરવાને પુણ્ય મનોરથ અમારા હૈયામાં કેટલાંક જ વર્ષોથી હતે. “સંસાર સાગરથી તારે તે તીર્થ ! વિધિપૂર્વક છરીના પાલન પૂર્વક કરાતી-કરા{ વતી તીર્થયાત્રા સંયમ-યાત્રીને પમાડી ભવવ્યથાની યાત્રાને નાશ કરી મુકિત મહેલને પમાડનારી છે. સદગુરુની નિશ્રાપૂર્વક શકિત સંપન્ન શ્રાવકે છરીના પાલનપૂર્વક અનેક ભવ્યાત્માઓને યાત્રા કરાવે તે તેઓ યાવત્ શ્રી તીર્થંકર પદને પામે છે. આવા ભાવના છે શાસ્ત્રવચનના શ્રવણથી અમને અમારા મૂળવતન પાલડી (થાનાવાલી-રાજ.) થી રાણક. પૂર તીર્થનો છ'રી પાલક સંઘ કાઢવાની પ્રબલે ઈચછા જન્મી અને સ્વ. પૂ. તપાગચ્છાધિપતિશ્રીજીના મંગલ આશીર્વાદથી અમને અમારું સ્વપ્ન સાકાર થતું લાગ્યું કે
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy