________________
યે નિસ્પૃહા ત્યકત સમસ્ત રાગા, સ્તવૈક નિષ્ઠા ગલિતાભિમાના સંતેષ પેક વિલીન વાંછા તે રંજયતિ સ્વમને ન લેકમ છે
આશ્ચર્ય... આશ્ચર્ય.. આશ્ચર્ય.....
હૃદય પ્ર૮ ૫ ષટ્ ત્રિ શિકાના અમૃતની પ્યાલી સમા શ્લોકોને સ્વાધ્યાય કરતા મનમાં 8 પ્રગટેલી આશ્ચર્યની ઉમિએ પ્રસ્તુત છે...
આ વાકમાં “અજ્ઞાત વેગી પુરુષ પોતાના અનુભવની સરવાણી લહેરવતા ફરમાવી ઇ રહ્યા છે કે,
જેઓ નિ સ્પૃહ છે, ત્યજી દીધો છે સઘળાએ રાગ જેમણે, તત્ત્વમાં જ એક માત્ર ૬ નિષ્ઠાને ધારણ કરનારા, માન રૂપી અજગર પણ જેમની પાસે રાંકડા થઈને બેઠાં છે, હું સંતોષને જ આત્મધન માની, એ તે એને પુષ્ટ કર્યો કે, જેને અવલંબે તૃણા, વાંછા, છે વિલિન નષ્ટ કાયા થઈ ગઈ છે, એવા મહાપુરુષ, મહામાનવ, મહાદેવના અંશને ઘર8 નારા પોતાના આત્માને રંજીત, આનંદિત, સંતુષ્ટ કરે છે, નહિ કે કોને.
ઉપરના લેકના ભાવાર્થના ચિંતન,મનનથી મને જે આશ્ચર્ય ઉત્પનન થયું તે જ અજબગજબનું છે અને તે આશ્ચર્યની ભૂમિકાનું પ્રધાન સ્થાન પૂજ્યપાદ્ધ પરમ તારક
આશ્ચર્યની અટારીએથી સુનિશ્ચિતતાને શિખરે....
-પૂ. મુનિરાજશ્રી હિતરત્ન વિજયજી મ. સુરત.
છે મારા પૂજ્ય ગુરૂદેવશ્રીનું અણુગારી આલમનું જીવન-કવન. જે પૂજ્યપાદ ગુરૂવશ્રીએ
અમારા ઉપ૨ અમા ૫ કરૂણા કરી છે તેની કિંચિત્ કર, ઋણ “મુકિત' અર્થે ઉપાડેલી આ લેખિની થંભી જાય, મનમાં વિચારોનું વમળ વેગ પકડે અને અંતરમાંથી અવાજ ઊઠે ! છે આશ્ચર્ય.આઢય આશ્ચર્ય ! તે એમાં કંઈ આશ્ચર્ય ખરું! મને વિશ્વાસ છે કે, મારા છે 8 આશ્ચર્યને તમે સહુએ પણ ધારણ કર્યો હશે.. ' મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશ વિ. મ. પણ સમતા અધિકારમાં માતા મરૂદેવાની છે બનેલી એ આશ્ચર્ય કારક ઘટનાને પણ “મારી બુદ્ધિમાં બેસતું નથી એમ કહી છડી દેતા તે પૂજ્યપાદ ગુરૂદેવશ્રીના જીવન-કવનની વાત વામણી એવી આપણી બુદ્ધિ વિરા- છે ટના દર્શન ન કરવા દે તે એમાં શું આશ્ચર્ય છે? આશ્ચર્ય તે એ વાતનું છે કે 8 ? આપણે તેઓ શ્રીમદને ઓળખી ન શક્યા.
હાવરા લોકની સંજ્ઞા કે નિંદાથી બિલકુલ પર થઈ “આત્મા સ્વરૂપ રમણતા'માં જેઓ સદેવ લીન બની રહેતા હતા એવા પુણ્યપુરુષની છાયા આત્મસુખને ઝંખનારાઓ છે
:'
,