________________
૫૭૨ :
માંડલ-અત્રે પૂ. મુ. શ્રી હરિભદ્રસાગ૨૭ મ. આદિની નિશ્રામાં તેમના ધર્માં ચક્રતપ નિમિતે હૈં છેડ સહિત ૧૫ દિવસના ભકિત મહાત્સવ ભકતામર પૂજન, ૧૦૮ પાર્શ્વનાથ પૂજન ઋષિમ`ડળ પૂજન શાંતિસ્નાત્ર સહિત તા. ૯-૧૦-૯૨ થી ૨૩-૧૦-૯૨ સુધી ઉજવાયે.
અમદાવાદ-દશા પેરવાડ સેાસાયટીમાં પૂ. પ. શ્રી ભદ્રેશીવિજયજી ગણિવરની ૯૧ મી વર્ધમાન તપની ઓળીની પૂર્ણાહુતિ તથા શાશ્વત એળીની આરાધના નિમિતે શાંતિસ્નાત્ર યુકત પંચાન્તિકા મહે!ત્સવ આસા સુદ ૧૩ થી વ૪ ૨ સુધી ભવ્ય રીતે ઉજવાયા.
કલકત્તા-ભવાનીપુર-અત્રે પૂ પ શ્રી રત્નભૂષણવિજયજી મ. આદિની નિશ્રમાં શેઠ સુરજમલજી મગળચંદ્રજીના સુપુત્ર ચિ. જિતેન્દ્રકુમારની અઠ્ઠાઇ નિમિતે અષાડ વદ ૯ થી અષાડ વદ ૧૩-૧૪ સુધી મહાત્સવ ઉજવા.
મુંબઇ-પ્રાર્થના સમાજ-પૂ . શ્રી વિજયરાજયશસૂ.મ. ની નિશ્રામાં પર્વાધિરાજની તપસ્યા અનુમાતૃના ભા. સુદ ખીજી સાતમથી વદ ૧ સુધી સિદ્ધચક્રપૂજન ૧૦૮ પાર્શ્વનાથપૂજન શાંતિસ્નાત્ર સહુ પાંચા હિંકા મહાત્સવ ઉજવાયો.
અમદાવાદ–સુખાજી વિદ્યાશાળામાં પૂ. આ. શ્રી વિજય જયકુ જરસૂરીશ્વરજી મ.ની નિશ્રામાં ભા. વદ ૧૩ થી આસા સુદ ૨ સુધી પૂ. બાપજી મ. તથા પૂ. મેઘ સૂ. મ.ની ૩૩ મી તથા ૪૯ મી વાર્ષિકતિથિ
: શ્રી જૈન શાસન (અઠવાડિક) નિમિતે શાંતિસ્નાત્ર મહાપૂજન સહિત પ‘ચાહિંકા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયા. પૂ. સ્વ. ગુરુર્દેવાની ગુણાનુવાદ પૂ આ. ભગ વતાએ કર્યા હતા.
ખ ભાત-અત્રે શકરપુરીમાં પૂ. ૫. શ્રી દાન વિ.મ. ની નિશ્રામાં સ્વ. લલિતાબેન કાતિલાલ મારીયાના શ્રેયાર્થે આસા વદ ૭ રવિવારના શ્રી સિદ્ધચક્ર મહાપૂજન ભવ્ય રીતે ભણાયુ.. આ પ્રસંગે પૂ.આ. શ્રી જિનેન્દ્ર સૂ. મ. આદિ તથા પૂ. આ. શ્રી યશેારત્ન સૂ. મ આદિ તથા મુ. શ્રી મનેજ્ઞચ`દ્ર વિ. મ. આદિ પધાર્યા હતા. . ભાતુ અપાયેલ હતુ.
વાલકેશ્વર-મુબઇ-અત્રે શ્રી આદીશ્વર દેરાસરે પૂ. આ.શ્રી વિજય વિક્રમ સૂ. મ.ની છઠી સ્વગતિથિ નિમિતે પૂ. આ. શ્રી વિજય જિનભદ્રે સ્ મ, યાવસ્ મ. આદિની નિશ્રામાં આસા વદ ૫ થી વદ ૦)) સુધી વિવિધ પૂજના સહિત એકાદશાહિક ભવ્ય મહેડ્સવ ઉજવાયા, સાદડી-અત્રે ન્યાતિનારાઅ અત્રે પૂ. આ. શ્રી ઈĀદિન્તસૂરીશ્વરજી મ.ની નિશ્રામાં તા. ૪-૧૨-૯૨ અંજન શલાકા છે ત્યા તા. ૧૨-૧૨-૯૨ થી શત્રુ જય છ'રી યાત્રા સંઘ જશે.
રાધનપુર-અત્રે પૂ. સુ શ્રી ધ્રુવસેન વિ.મ ની નિશ્રામાં સુંદર આરાધના થઇ, પૂ. રામચ'દ્ર સૂમ ની પ્રથમ સ્વર્ગ'તિથિના ઉત્સવ ૨૫] દેરાસરાની ચૈત્યપરિપાટી સુદર થઇ. ધન્ય મહિમાને વ્યાખ્યાનમાં સારે લાભ લે છે.