________________
'
વધારાની રકમ મોકલાવી દેવી. ત્યારે ટ્રસ્ટીઓ બેલ્યા કે આ બધી ભાંજગડમાં કેણ છે. { પડે? એટલે મેં કહ્યું કે એ છે ખર્ચે ખવડાવી લેકેને નાટક સીનેમા જોતા કરે છે. છે આજે છોકરાઓને મટાભાગે બાપાઓ જ બગાડે છે. છોકરાને સેબસો-પાંચસે છે આ મેકલાવ્યા પછી ફરી પાછા મંગાવે ત્યારે હિસાબ પુછે શામાં ખર્ચો. ખેટા રસ્તે તે છે છે નથી ખર્ચા ને? આજના બાપાઓને છોકરા સાચવતા નથી આવડતા.
ચેને છેડયા. ચરોએ પૂછયું કેમ છેડયા? જેની ચોરી કરી એ છોડાવવા આવ્યા છે છે. એમણે છોડાવ્યા છે માટે. ચારેને એ વખતે થયું કે આવાની ચોરી ન કરાય. તે I મુદ્દામાલ સહિત શેઠ પાસે આવ્યા. શેઠને માલ પાછે આપે છે ત્યારે શેઠ કહે છે લઈ જાઓ ફરી આવી ચેરી નહિ કરતા. નહિતર કેઈકવાર માર્યા જશે. ચેરેએ ચરી છે
ન કરવાની પ્રતિજ્ઞા કરી. ફરી જોઈએ તે આવજે ૫ણું એારી નહી કરતા. તમે આવું છે. તે કરી શકે?
સભામાંથી–સાહેબ અમે તે લક્ષમી મહેનત કરીને મેળવી છે પછી લક્ષમી ભૂંડી ! # શી રીતે મનાય? છે પૂજઃ શ્રી–મહેનતથી નથી મેળવી પણ ઉચાઈથી મેળવી છે. મહેનતથી મેળવી હતી ! છે તે ગરીબને ખવડાવ્યા વગર રહે ખરા? આજે પૈસાવાળાની આબરૂ નથી. શ્રીમંતે જ
માટે લે લે છે કે લુટારા છે. લેહી ચુસનારા છે. રાજ્યના કાયદા ન હોય તે છે છે કે બધા શ્રીમંતને લુંટયા વગર ન રહે. સરકાર બધા કાયદા કાઢી નાખે તે બહાર છે.
નીકળવું ભારે પડે. આગળના કાલમાં શ્રીમતે બહાર નીકળે ત્યારે ગરીબ રાજી થતા. તે
માનતા કે પુણ્યશાળી છે ગત જન્મમાં ધર્મ કર્યો છે એથી પુણ્ય બંધાયુ છે એથી જ છે ૫ શ્રીમંતાઈ મળી છે. અમે ધર્મ નથી કર્યો માટે અમને નથી મળ્યું.
સાધુપણું સારું અને સંસારનું સુખ સારું નહી. એ માને એના માટે મંદિર છે ઉપાશ્રય-સાધુ-ધર્મ વગેરે છે. સાધુપણાદિને ધર્મ ન જોઈત હેય એને શું જોઈએ? 8 સંસારનું સુખ અને સુખની સામગ્રી પૈસા ટકા વગેરે એવા માણસ સાધુ પાસે આવે છે છે તે પણ માધુને બગાડવા. સાપુ પાસે હાથ જેવડાવે જેથી બનાવે-છેવ બનાવે છે 8 જેને સંસારનું સુખ સારૂ લાગે તે દુનિયામાં સારે થાય જ નહી. સારા બનવા છે છે માટે સુખ ને ભૂંડ માનવું જ પડશે. સુખ પુણ્યથી મળે છે. પુય સારૂ પણ પુણ્યથી { મળતું સુખ સારું નહી. જે પુણ્યને સારૂં માને અને સુખને સારૂ ન માને તે પુણ્યના છે ખપી હોય, પાપ ન કરે કેમકે સુખ ભેગવવા ઘણા પાપ કરવા પડે છે. અને ભોગવવા { પડે તે પણ મજેથી ન ભોગવે !
આપણે ત્યાં કહ્યું છે કે માણસ જે કમાય તેના બે ભાગ અથવા ત્રણ ભાગ કરે.