________________
02/
૨૧૮ : ! જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૫ અ'ક ૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨ એ પૂ. ઉ. શ્રી રામવિજય મ. આદિને ખભાત તરફ જવા આજ્ઞા ફરમાવી પૂ. ઉ. શ્રી રામવિજય ગણિવરને જણાવ્યું કે વર્ષોથી આપણે તિથિની આરાધના ખાટી કરી રહ્યાં છીએ. શુદ્ધસિદ્ધાન્તના ખ્યાલ આવે માટે જે તને રાધનપુરમાં તિથિ .ંગે શુદ્ધ શાસ્ત્રીય માદન ઝીણવટથી આપ્યું છે એ વખતે પણ તને કહેલુ તારે જ તિથિ અંગે શુદ્ધ માગ અપનાવવા યત્ન કરવાના છે આ વાત ભૂલતા નહિ. ભવભીરૂ આત્માએ શાસ્ત્રીય શુદ્ધસિધ્ધાન્તને યથાર્થ પણે સમજયા બાદ ઉન્મા′ ઉન્મૂલન અને સન્માનુ સ્વપ્ન, કર્યા વિના રહે જ નહિ...તા જેમના રગેરગમાં સિધ્ધાન્તની વફાદારી છે સાથે શાસન રક્ષા કરવાનું સમ્યગ્દર્શનના પ્રતાપે પ્રચ'ડ સવ અને પુન્યબળ છે તે ગુરૂવર્ટીની આજ્ઞાને ચતાય બનાવે એમાં શું આશ્ચર્ય!
ભાવિના પેટાલના તાગ કાણુ પામી શકે? પાટડી પ્રતિષ્ઠા મહાત્સવ ઉલ્લાસભેર પત્યા બાદ મહા સુદ ૨ ના દિને પૂ. આ. શ્રી દાનસૂરિ મહારાજા પરમ સમાધિપૂર્ણાંક પંડિત મરણે સ્વસ્થ બન્યાં. સઘળા ય સધાએ ભારે આધાત અનુભવ્યે. પૃ. આ. શ્રી પ્રેમસૂરિ મ. ની શુભ નિશ્રામાં ખભાતમાં ભવ્ય મહોત્સવ ઉજવાયો. ઉભય ગુરૂ શિષ્યની મેલડીએ શીરછત્ર ચાયા જવા ખૂબ જ જોરદાર આઘાત અનુભવ્યા. તેએશ્રીના શિરે શાસનરક્ષા અને તિથિ આરાધના અંગે સત્ય માનું સ્થાપન આવ્યા.
a
પૂ. ગુરૂદેવશ્રીએ કહેલા શુભ મુહુર્તો પૂ ઉ. શ્રી રામવિજય ગણિવરને આચાર્ય પદ અપાવવાં અનેક સધાની એરદાર વિન તીએ થઇ. વિશેષ લાભ જાણીને મુંબઇ લાલબાગની વિનંતીને સ્વીકાર થતાં સર્વત્ર આનંદ વ્યાપી ગયે પૂ ગુરૂદેવ શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. સાથે પૂ. ઉ. શ્રી રામવિજય ગણિવર આદિ ભવ્યાતિ ભવ્ય પ્રવેશ મહાત્સવ પૂર્વક મુંબઇ લાલબાગ પધાર્યા. પૂજ્યશ્રીની જિનવાણી શ્રવણ કરવા તે અંગે કીડીયારૂ' ઉભરાતું. માણસાને ઉભા રહેવા પતુ જગા ન મળે. નિધાન્ત મહાદધિ પૂ. ગુરૂદેવ શ્રી પ્રેમસૂરિ મ એ મુહુરો પૂ . શ્રી રામવિજય મને ઉલ્લાસ પૂર્ણાંક માધવ બાગના વિશાળ મ’ડપમાં આચાર્ય પદ અપંગ કર્યું. એક માસ સુધીના ચડતે રંગે આચાર્ય પદ નિમિત્તે મહારાવ ઉજવાયા. હવેથી પૃય શ્રી આખાય જૈન શાસનમાં ‘વિજય રામચન્દ્રસૂરિજીના નામે પ્રસિધ્ધ પામ્યાં આ સાલ હતી. ૧૯૯૨ ની આ વર્ષે જ ભા. સુ, ૫ એ આવતી હતી. પાચમને બદલે ૬-૪ કે ૩ ની વૃધ્ધિ અશાત્રીય રીતે તે તે તપાગચ્છીય સમુદાયામાં થતી. એક માન્યતા ભારે દઢતાને પામેલી કે, ૧૨ પતિથિઓની હાયવૃધ્ધિ થાય જ નહિ, આ અશાસ્રીય દૃઢાગ્રહને દૂર કરવા આ પૂ ગુરૂ-શિષ્ય, પ્રમ-રામ'ની બેલડીએ અન્ય પૂજય વિલાના સાથે સરકાર અને હાર્દિક પુન્ય આશીર્વાદને પામીને હાયે પુર્વાતિથિ કાર્યા વૃષ્ટી તથાત્તરા' આ શાસ્ત્રસિધ્ધ માર્ગને