________________
cooledadoooooooooo દેવ, ગુરૂ, ધર્મ ઊપર પ્રીતિ વિના જન્મ અસાર છે. —શાહ કાંતિલાલ ડાયાલાલ સુરેન્દ્રનગર.
poooooooooooooooooooo
છસો વર્ષ પહેલા થઇ ગોલા પૂજય મહાન આચાય શ્રી મુનિસુદરસૂરિ મહારાજે, અધ્યાત્મ કલ્પદ્રુમ પુસ્તકમાં, લખ્યું છે, તે દરેક જૈન શાસન પામેલ વારવાર રટણ કરી જીવનમાં જેવુ છે.
આત્માએ ઊતારવા
ગુરૂ મહારાજની જોગવાઈ છતાં જે પ્રાણી પ્રમાદ કરે અને તેઓશ્રીના પુરેપુરા લાભ ન લ્યે તા, તળાવ પાણીથી ભરેલું છે, છતાં પણ તરસ્યા છે.
ગુરૂમહારાજની જોગવાઈથી દેવ તથા ધર્મ ઓળખાય, ત્યાર પછી તે-ત્રણે મહાન તત્ત્વાના લાભ લેવા ચૂકવું નહિ,
શુદ્ધ દેવ, સુગુરૂ અને તેને બતાવેલ શુદ્ધ ધર્મ એના ઊપર જરા પણું શંકા વગરની, તરણું તારણ તરીકે શુધ્ધ શ્રધ્ધા થાય, ત્યારે જ જીવના . એકડા નોંધાય છે.
આવા સૌંદર મનુષ્ય ભવ, આય ક્ષેત્ર, શરીરની અનુકુળતા, સાધુઓને યાગ, મનની સ્થિરતા અને બીજી અનેક પ્રકારની સામગ્રીઓના સદ્ભાવ આ જીવને પ્રાપ્ત થયા છે, છતાં પણ પ્રમાદમાં વખત કાઢી નાખશે, તે પછી એના આરે આવવાના નથી.
જે પ્રાણીને ધમ સબંધી ચિ'તા, શુરૂ અને દેવ તરફ ભક્તિ અને વૈરાગ્યના અંશ
માત્ર પણ ચિત્તમાં ડાય નહિ તેના મનુષ્ય ભવ નિષ્ફળ સમજવા
આ સાંસારમાં સર્વ પદાર્થ અસ્થિર છે. અપ સમય સ્થાયી છે, આ જીવ યુદ્ધ નિરજન નિલેપ છે, અનત માન દર્શન ચારિત્ર રૂપ છે.
પ્રત્યેક પ્રાણીએ ધ ચિતા ‘ગુરૂભકિત અને વૈરાગ્યવાસિત્ત હૃદયવાળા થવુ નેઇએ. જ્યારે આ ત્રણેય ભાવ હૃદયમાં ધારણ કરતાં નથી તે, ભલે બહારથી સારા દેખાવ કરવાનાં હાય, પણ વાસ્તવિક રીતે આ, ભવનાં સુખમાં મગ્ન મને તેને પ્રાપ્ત કરવાનાં સાધના એકઠા કરનારા અને પેટ ભરાજ છે. તેઓ જન્મ લઇને. આવા ઊત્તમ મનુષ્ય ભવની છેવટે અનત સ`સોર બરડાઇ વધારી, ક્રમ કાદવથી કરે છે,
રખડયા
1
આ ગુરૂ ઉપદેશ છે માટેજ ધ્રુવ ગુરૂ ધર્મ ઊપર અ'તરંગ પ્રીતિ વિના જન્મ અસાર છે..
'
-
ગુરૂમહારાજના ચૈાગ એ પેાતાની પાસે પવૃક્ષ સમાન છે.
આ સ"સારના વિષયની વાસના તજી દે, ઈચ્છા ઓછી કરી, ઇંદ્રિયનુ દમન કર અને મન ઊપર અંકુશ રાખે. જૈન શાંતરસના સાર એજ છે.
આ ભવના માની લીધેલા જરા જેટલા સુખ સારૂ' તમે અનંત ભવની વૃદ્ધિ કો નહી, જૈન શાઅભ્યાસના આજ સાર છે,