SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૨ ? : જૈન શાસન (અઠવાડિક). સંસારને રાગ ભૂપે લાગે અને અતિ રાગી પણ, નિર્વાહના સાધન માટે રોગના હેતુથી ત્યાગ થાય, તે મોક્ષ મળે સી-પરિવારાદિને કેટલાક કાળ ત્યાગ કરે માણનાં સાધનને સંસારના રાગથી સેવ- છે ને ? ભેગની લાલસા ઉપર કાબુ મેળનારા પણ હોય. સંસારના રાગથી જ વર્ત, વીને, નેકરી કે વહેપાર કરવાને માટે કેટલા માન સંસારસુખનાં સાધનોના રાગ ઉપર લેકે જાય છે ? એવાને ત્યાગ એ શું કાબુ મેળવે, એ વૈરાગ્ય કેળવે અને ત્યાગ ત્યાગ, છે? એવાઓને જે જોઈતું સાધન કરે, પણ એથી આત્માને જે સાચે લાભ મળી જાય, તે એ શું કરે? થવો જોઈએ તે ન થાય. જેમ વિષયને (રેન પ્રવચન વર્ષ ૨૯ અંક ૪૦-૪૧) અભય આપનાર સર્વત્ર અભય બને છે. અભયં સવસરો ચો દદાતિ દયાપર ! તસ્ય દેહાદ્વિમુન્કસ્થ ભયં નાસ્તિ કુતશ્ચન !! દયામાં તત્પર એ જે પુરુષ સઘળા ય પ્રાણીઓને અભય આપે છે, તે પુરૂષને ભવમાં તે ભય નથી, પરંતુ આ દેહનો ત્યાગ કરી પરભવમાં જાય છે ત્યાં પણ તેને કોઈ જતને ભય રહેતો નથી. - ક્રોધની ભયાનકતા આકરા સવષાણુ ગુણનાં ચ દાવાનલા! સકે ખિલકઝાનાં ક્રોધ સ્યાખ્યો મનીષિણ સઘળાય દોષની ખાણત, સંપૂર્ણ આત્માને બાળવા માટે દાવાનિ સમાન, સઘળાં ય કષ્ટ ને આપવાને માટે સંકેત રૂપ એવા ક્રોધને બુદ્ધિમાન પુરુષે ત્યાગ કર જોઈએ. તે બધાના દાસ થવું પડશે તૃષ્ણ ચેહ પરિત્યજય કે દરિદ્રઃ ક ઇશ્વર: ! તસ્યાશ્ચાત્યસર દત્તો દાસ્ય ચ શિરસિ સ્થિતમ * જે અહી તુષ્ણા ત્યાગ કર્યો તે પછી દરિદ્ર કણ અને શ્રીમંત કે! અને જે તૃષ્ણાને અવસર આવે તે પછી બધાને માથે તારી ગુલામી લખાયેલી છે.
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy