________________
શ્રી સૌરાષ્ટ્ર વિહાર ભૂમિ ભકિત સમિતિ
ટ્રસ્ટ રજી. નં. જી-૮૦–ઈ–-૨૭૫૬-રાજકોટ તા.૧૮-૩-૯૨, -એ, વર્ધમાનનગર પેલેસ રોડ, રાજકોટ-૩૬૦૦૦૧. શેન પી.પી–૨૫૭૬
આપણુ વિહાર ભુમિની જાળવણી માટે જાહેર વિજ્ઞપ્તિ , શ્રીમાન સુજ્ઞ મહાશય,
તા. ૧૨-૮-૨ આ સંસ્થાની પ્રવૃત્તિની રૂપરેખા નીચે જણાવ્યા મુજબ છે. "
આ સંસ્થાની પ્રવૃત્તિ છેલ્લા ૨ વર્ષથી સંસ્થાકીય રીતે સમસ્ત જૈન સમાજને અનુલક્ષીને તેમની રાહબરી નીચે શરૂ કરવામાં આવેલ છે. તેમાં સમસ્ત જૈન સમાજ તરફથી સારે સહકાર મળી રહેલ છે જે ખૂબ આનંદની વાત છે.
છેલા ૨ વર્ષ માં નીચેના ૮ (આઠ) રૂટનું કામ શરૂ કરેલ છે જે ખૂબ જ મહેનતથી ઠીક ઠીક ગોઠવાઈ ગયેલ છે. જે દરેક રૂટમાં ત્યાં જરૂર મુજબ ધાબળા, પાથરણ, તાસ, તપેલા, બાલરી, ફાનસ, ઘડીયાલ વિગેરે વસ્તુઓ મૂકવામાં આવેલ છે. તે સિવાય હજુ જ્યાં જ્યાં અધુરાશ જરૂર હશે તે સંતોષ થાય ત્યાં સુધી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ૧. રાજકોટ થી પાલીતાણા ' ૨. રાજકેટ થી સુરેન્દ્રનગર ૩. સુરેન્દ્રનગરથી લીંબડી–બોટાદ-પાલીતાણા આ રૂટમાં પાલીતાણાથી શંખેશ્વર આવી ૪. સુરેન્દ્રનગરથી લીંબડી-શીયાણી-લખતર જાય છે
શખેશ્વર ૫. રાજકોટથી વાંકાનેર-મોરબી . ૬. રાજકોટથી મોરબી ૭. રાજકેટથી જુનાગઢ
૮. રાજ કેટથી જામનગર
હતા. કેટલાક ઘવાયા હતા. સેંકડો લોકોની આ બાબતમાં કશુંક કરવું જોઈએ ધરપકડ થઈ હતી. કેર્ટમાં કેસ દાખલ એવી ભાવના મુંબઇના અનેક દયાળુ લોકેને થયા. કેટલાય લેકને વરસ-બે વસરની ફરી. એમાં શેઠ મોતીશાહે આગેવાની કેદની સજા થઈ. કેટલાક પુરાવાના અભાવે લીધી. કુતરાઓને ગામ બહાર પાંજરાપોળ કેટમાં નિર્દોષ કયો પરંતુ કેસ ચાલયે ત્યાં બાંધી તેમાં રાખવામાં આવે અને તેના સુધી જામીનના અભાવે ચાર-છ મહિના નિભાવવી જવાબદારી મહાજન ઊઠાવે એવી જેલની હવા ખાધી.
દરખાસ્ત સરકાર સમક્ષ રજુ કરીને કુતરા કેટલાક જામીન આપીને છૂટી ગયા અને
ન મારવાનું વચન મહાજને અંગ્રેજ સરપછી કેટેમાં નિર્દોષ ઠર્યા. અંગ્રેજોએ દેશી
કાર પાસેથી લીધું. લેકેને સત્તાના બળે દબાવી દીધા. અંગ્રેજો સામે મુંબઈનો આ પહેલવહેલે બળ (ગુજરાત સમાચાર ૨૬-૪-૯૨) કૂતરાની હત્યા નિમિત્ત થશે.