________________
છે જીવનમાં જયારે સારી તકે ઓછી સાંપડતી હોય અને જયારે પણ સુ ..વ... ... 8 છે ત” ક... સાંપડે ત્યારે છે માનવી સમય અને સંજોગોને ગુલામ હોય છે.” છે જેના કારણે મારે લગ્ન જીવનમાં પ્રવેશ પ ખેર ! મારા એટલા સદ્દભાગ્ય કે આ છે જ્યારે-જયારે પૂજયશ્રીના પાસે વંદનાર્થે જવાનું થતું ત્યારે અચૂક તેમનો સત્સંગ થતા જ છે જ. તેમને જીવન મંત્ર એકજ છે સંસાર છોડવા જેવ, સંયમ લેવા જેવું, મોક્ષ મેળવવા જેવો
અમારા કુટુંબ ઉપર એમને અનંત ઉપકાર છે. અમે એમના ઋણી છીએ. અમો છે R ઋણ મુકત ત્યારે જ થઈએ કે જયારે તેમના સદ્દગુણે અમ ઉરમાં પ્રસ્થાપિત કરી છે છે સં... ય... મ... પં થે પ્રયાણ કરીએ ત્યારે જ. એ શક્ય ન બને તો અમારા છે છે જીવનબાગને આપના સદગુણોની સુવાસથી ન... દ. ન.. વ.. ન. રૂપ મનાવીએ. જે જ કે આજે અમારા ગૃહ આંગણેથી આપના મુખેથી જિનવાણીનું શ્રવણ કરીને અમારા વડિલ છે છે બેન વૈરાગ્ય વાસિત બન્યા અને પ્રભુ મહાવીરનાં પંથે પ્રયાણ કરતા તેમને સં. ય..મ છે આ ય.. પ્ર સુખરૂપે કરી રહ્યા છે. એ પણ યશ પૂ શ્રીનાં ફાળે છે. તેમને જ આ મારી છે.
વર્ષ વિત્યુ એક કિન્ત, યાદ તમારી ભૂલાયના, ફૂલ ખર્યું તે પાંદડી સમ, મહેક આપની વિસરાયના કેશુ કહે છે વિદાય લીધી, અમ સ્વજનો માહેથી, ધુપસળી તો ખુદ જલે છે, સુવાસ એની જાયના, ચિર વિદાય તો થઈ દેહની, આત્મ જ્યોત ઝળહળે,
કંઈક ના જીવનબાગ ઉજાળી, નભ મહીં તમે ઝગમગે. રામ નામ લેતા જ આરામ થઈ જાય છે. રા. મ. બોલતા જ જાણે જીવનને બધે છે જ થાક ક્ષ ણ... વા. ૨... માટે ઉતરી જાય છે. તેવા ઓ મારા ગુરૂજી. આપ જય હે
ત્યાથી અમ ઉપર અમીદ્રષ્ટિ રાખી અમીવર્ષા વરસાવજે. છે “ક્ષણે ગઈ, કલાકે ગયા, મહિનાઓ ગયા દિવસ થકી. યાદ આપની નથી જતી
જે રાહ પર ચાલ્યા જતા આ૫, તે રાહ હંમેશા દે છે આપને સાદ, તે રાહ છે. છે પરથી ગુજરીએ છીએ અમે ત્યારે સાંભળતા નથી અમ અંતર્નાદ આ જીવન 8 ઉપવનમાંથી ઇશ્વરે ભલે ચૂંટી કાઢયા આપને ગુલાબ જાણી પ્રભુને પ્રાથુ છુ છે છે કે પાછુ આપીદે એ ગુલાબ, હજી પૂરી સુવાસ નથી માણી.. આશા છે કે અસ જીવન પથ પર.
પ્રેરણું દીપબની પ્રકાશ આપશે અમર સ્મૃતિની ધૂપસળી બની.
અમ જીવનપંથને અં. ધ... કા. ૨ કાપશો.”