SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ દિલ થડકાવે તેવા સવાલને પણ પોતાની હાજર-જવાબીતાથી તર્કશાસ્ત્ર યુકત જે જવાબ મળતો તેથી સૌને સંતોષ-પ્રસન્નતાનો અનુભવ થતા. જેઓશ્રીજીના વ્યાખ્યાનનું આ પણ એક ઉજજવળ પાસુ હતું. તેની ઝાંખી કરાવવાનો અત્ર સ્તુત્ય પ્રયત્ન કરાય છે. પૂ. શ્રીજીના આશય વિરુદ્ધ લખાયું છે. ક્ષમાપના. આ વાંચતા જરૂર તેવી વ્યાખ્યાન સભા નજર સમક્ષ તરવરશે જ તે જ અભિલાષા સાથે સખા ૦] સનસનતા સવાલ જડબાતોડ જવાબ : 8 –૫ પૂ. આચાર્યદેવેશ શ્રીમદ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા પર હરરર રરરર રરરરરરર છે પ્ર.- શ્રીમંતે આપને આટલા કેમ ખૂંચે છે? છે ઉ– અમે બધા એમ માને છે કે શ્રીમંતે અમને આંખના કણાની જેમ ખૂરો છે. જ છે? જૈનશાસનને સમજેલા શ્રીમંતે તે શ્રી જૈન શાસનની જાહોજલાલી કરનારા હોય, { છે તેવી શક્તિ શ્રીમંત માં જ હોય. આવા શ્રીમતે અમને આંખમાં કણાની જેમ ખૂરશે ? છે તે શ્રીમંતે તે અમારી આંખની કીકી જેવા છે. પણ તે લેકે જ અમારી કીકી ફેડી છે છે નાખે તેવા હોય છે ? 4 બાકી શ્રીમંત પ્રત્યે અમને દ્વેષ નથી, આંખ લાલ નથી. તે અમને ખૂંચતા નથી. હું છે પણ તે તે સારા લાગે છે જે શાસનના હોય તે, તેની મૂડી શાસનની હેય તે. પ્ર.– અનીતિની વ્યાખ્યા શું ? 8 ઉ– અમારા માટે શાસ્ત્રવિરુધ્ધ વર્તન કરવું તે અનીતિ. તમારા માટે માલિક, છે મિત્ર, સ્વજન કે જે કોઈ વિશ્વાસ મુકે તેને દ્રોહ કર તેનું નામ અનીતિ 8. પ્ર.- બાજે તે કહે છે કે શાસ્ત્ર મુજબ ઉપદેશ આપે તે “રૂઢિચુસ્ત અને લોકોને ! છે ગમે તે ઉપદેશ આપે તેને “સમયને ઓળખે કહેવાય. 8 ઉ.- અમે મરીએ તે પણ શાસ્ત્રથી વિરુદ્ધ નહિ બેલીએ. ભગવાનની આજ્ઞાથી છે છે વિરુદ્ધ નહિ જ બેલીએ. ‘તેને “રૂઢિચુસ્ત' કહે તે અમારા માટે “અલંકાર છે, જે છે “ભૂષણ” છે. તેને જે “કલંકી માને કે “ગાળ” માને તે ભૂંડા છે. મક્ષ માટે ધર્મના ઉપદેશ વિના બીજે ઉપદેશ ન આપે તે ગુરુ, બીજા ગોર! ૦ તમને બધાને અહીં ન સમજાય તો પૂછવાને અધિકાર છે. તમે અમને પણ છે પૂછી શકે છે કે-શાના આધારે બેલે છે ? તે મારે પણ તમને શાસ્ત્ર બતાવવું પડે. શાસ્ત્રની વાતમાં તું શું સમજે? એમ મારાથી ન કહેવાય. અમે જાહેરમાં બેલીએ જસ -
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy