________________
.
&લાકેશપ્રારક પૂજmવિશ્વસમસૂરીશ્કરેજી મહારાજની ૯ .
Žanu zorul UHOV Bra Polony 084 del 2012034
ન
હીણી
-તંત્રી ) પ્રેમચંદ મેઘજી ગુઢકા
૮jલઇ) હેમેન્દ્રકુમાર સાસુજલાલ ette
(૨૪ste) સુરેશચંદ્ર કીરચંદ શ્રેષ્ઠ
વઢવાબ)
, ,
દ્વિફ •
NNNNS
• હવાઈફ • ઝાઝાZ1 વિઝgi . શિવાય મ 8
•
•
(BU OY 0(3)
વર્ષ ૫ ૦૪૯ પોષ સુદ ૫ મંગળવાર તા. ર૯-૧ર-૯૨ [અંક-૧૯૨૦ વાર્ષિક લવાજમ રૂ. ૪૦ ]
[આજીવન રૂ. ૪૦૦ = આર્ય દેશની મહત્ત :
-સ્વ. પૂ. આ. શ્રી. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા! આ દેશ. એ એક અધ્યાત્મપ્રધાન દેશ છે. આ આયે દેશની મહત્તા મહાપુરૂએ છે પણ વર્ણવી છે, તેનું કારણ બીજું કઈ નથી, પણ આ આયે દેશની અધ્યાત્મપ્રધાનતા,
એ જ એનું વાસ્તવિક કારણ છે. અનાર્ય દેશો કરતા આર્ય દેશ સારે, એ વાત જયારે છે: કહેવી હોય, ત્યારે આપણે કેઈ એવી વસ્તુ શોધી કાઢવી જોઈએ, કે જે વસ્તુ અનાર્ય દેશમાં અલભ્ય હોય અને જે વસ્તુ આ દેશમાં જ લભ્ય હોય. અનાર્ય દેશોમાં 8
અલભ્ય અને આ દેશમાં જ લભ્ય–એવી પણ વસ્તુ જે બહુ કિંમતી હોય, અત્યંત જ જીવનપયોગ. હેય, ઉનત જીવનની સર્જક હોય, તે જ આપણે એ વસ્તુને આગળ
ધરીને, એમ કહી શકીએ કે-એ વસ્તુનાગે, આ દેશ કરતાં સઘળા ય અનાર્ય દેશે હઠ છે સ છે. એવી કઈ વસ્તુને શોધી કાઢવાને માટે, તમે જો તમારી બુદ્ધિને ઉપયોગ કરશે તે જ | તમને લાગશે. કે-અધ્યાત્મપ્રધાનતા, એ જ એક વસ્તુ એવી છે, કે જે અનાર્ય દેશમાં 8 છે શોધી જડે તેમ નથી અને આર્ય દેશમાં જેને સુગ ઠામ ઠામ મળી શકે છે.” આ છે 8 વાતને જો તમે વિચારે અને સમજી શકે. તે તમને લાગે કે-“તમને આ દેશમાં છે છે માનવજન્મ મળે છે, એ તમારી અસાધરણ કેટિની ભાગ્યશાલિતા છે.” તમને આર્ય છે
દેશમાં માનવજન્મ મળે છે. એ તમારી અસાધારણ કે ટિની ભાગ્યશાલિતા છે, પરંતુ છે છે એ વાત જયાં સુધી માત્ર મહાપુરૂષની વાણીમાં જ રહે, ત્યાં સુધી એને કોઈ વિશેષ છે. શું અર્થ નથી એ વાતની સાચી સાર્થકતા તે ત્યારે જ છે, કે જ્યારે તમને પિતાને એમ R જ લાગે કે-હુ બહુ ભાગ્યશાળી છું, કેમ કે-મને આર્ય દેશમાં માનવજન્મ મળે છે. 5