SearchBrowseAboutContactDonate
Page Preview
Page 692
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯૬ ૨ : , ' ' : શ્રી જૈન શાસન (અઠવાડિક). છે કે, . જગતમાં ઈટથી મજબુત કેઈ પડુંપડા કરનારાઓને જોઈને તે જેનેતરને ચીજ જ નથી ત્યારે એ સૌથી વધુ કમ- પણ દયા આવે એવું છે. આમાં ખાસ સીબ ઘટના કહેવાય! નોંધ લેવા જેવી બાબત એ છે કે, અમારા : આ મહામાને વધુમાં મહાપુરુષે ઉપર પરમ ગુરૂદેવ પૂજયપાદ આચાર્યદેવેશ, આળ ચઢાવવાની પણ બુરી ટેવ પડી ગઈ. શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા છે. શાસ્ત્રીય વાત જુ કરનારા મહાપુરુષને સામે વિના કારણે ચીપીયે પછાડવામાં તેઓ “નવામતીનું આળ ચઢાવીને ભાડે આવે છે. આ અતિ વિદ્વાનનું મંતવ્ય છે. એમને - આ બાબતમાં એકથી વધુ એવું હોવું જોઈએ કે, વિજય, રામચન્દ્ર વ્યકિતઓએ આવું આળ ન ચઢાવવાની સૂરિ મ. પહેલા ગિરિરાજ ઉપર ચાતુર્માસમાં સલાહ આપી હતી પણ હજી તેમની એ એકલા કાગડાએ જ ઉડતાં હતાં ! આ કુટેવ સુધરી નથી. જ્યાં ને ત્યાં “નવમાતી- અવસર્પિણી કાળના પ્રથમ તીર્થપતિ શ્રી નવમાતી' નું આળ ચઢાવનારા તેમને કઈ ઋષભદેવના સમયથી આજ સુધીમાં જેટલા “પછાતમતી” કહીને બોલાવશે તે એમના ચોમાસા પસાર થયા તેટલા માસામાં મોઢામાં કરીયાતાને સ્વાદ આવી જશે. કયારેય ગિરિરાજની યાત્રા થઇ જ નથી. સાનમાં સમજી જાય તે બહુ સારી વાત એવું દિવ્યશાન પતિ મૂર્ખને જ થઈ છે. બાકી તે પછાતમતીઓને દરેક માણસે ' શકે છે. ' ' . ' કે શાસ્ત્રીય મતે નવાગતી કે નવા મત મારા પરમગુરુદેવ શ્રીમદ વિજય લાગતા હોય એમાં જરાય આશ્ચર્ય પામવા રામચન્દ્ર સૂરિ મહારાજા અને મારા ગુરુદેવ જેવું નથી. - શ્રીમદ વિજય રવિચન્દ્ર સૂરિ મહારાજના વર્તમાનના વિદ્વાને વિદ્વત્તાની ચરમ- જન્મ પહેલા ચાતુર્માસમાં ગિરિરાજ બંધ સીમા પાર કરી ગયા લાગે છે. તેઓ રહેતું હતું એવું વિધાન તે થાણા પ્રાયઃ શાશ્વત ગણાતા શ્રી શત્રુંજય ગિરિ. હેસ્પિટલને દદી જ કરી શકે. છતાં રાજ, ઉપર ચઢાય કે નહિ એ સવાલ વારંવાર આ બંને મહાપુના નામે પણ હિંમતભેર ઉઠાવી શકે છે ! અતિ વિકૃત રૂપે ઉચ્ચારવા પાછળ કિન્નાખેરી વિદ્વાનેનું મગજ તે એથી પણ આગળ સિવાય બીજું કયું તત્વ હોઈ શકે? દોડે છે. તેઓ તે ગિરિરાજનું એક પગ “ચાતુર્માસમાં શ્રી સિદ્ધગિરિરાજ ઉપર ન થિયું પણ ચોમાસામાં ચઢે તે કેટલું પાપ ચઢાય, એ કે શાસ્ત્રપાઠ મળતું નથી લાગે અને કેટલું પ્રાયશ્ચિત આવે તેની એવી ઘોષણા કરવી એ આ સદીને સૌથી પણ સ્પષ્ટતા કરે છે !! “માસામાં શ્રી માટે ગુનો ગણાય છે ! આવી સદીમાં શત્રુંજય ગિરિરાજ ઉપર ચઢય જ નહિ” શાસ્ત્રની વાત કરનારાને નવા મતી કહીને આ સ્પષ્ટ શાસ્ત્ર પાઠ વિના ઉત્સાહભેર ભાંડવામાં આવે એમાં કોઈ આશ્ચર્ય નથી.
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy