SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુ મહિમા વર્ણન ૦ યઃ સૂત્રસિધુશીતાંશુ-સસૂત્રામ્ભધિકુમ્ભ ભૂરા વન્દા હે વયં તસ્ય ચરણભેજયમલમ ૧ જેઓ સિદ્ધાન્ત સાગરને ઉ૯લસિત કરવા પૂર્ણચન્દ્ર સમાન છે, ઉસૂત્ર સાગરને ઘળી પીવા માટે અગત્ય ઋષિ સમાન છે તે ગુરુદેવના ચરણકમલને અમે વંદન કરીએ છીએ. ઉત્સવાભેનિધી અભ્યપદેશ વડવાનલા પáિશદગુણવર્થિશદ્ ગુણાઢયં ત ગુરુ શ્રેયે પારા જેઓને માર્ગાનુસારી ઉપદેશ ઉત્સવ સાગરને વડવાગ્નિની જેમ ભરખી રહ્યો છે, તે, સૂરિગુણેની છત્રીશ છત્રીશીના ઘારક કુરુભગવંતનું અમે શરણું સ્વીકારીએ. છીએ. રા ૦ સૂવારામ સુધાવૃષ્ટિદેશના યસ્ય પેશલા ઉત્સાભેધિકલ્પાન્ત વાતેમિં તં ગુરુ થયેલા જેની મનહર દેશના સિદ્ધાતના ઉદ્યાન પર અમૃતની વર્ષા કરી રહી છે, જે ઉસૂરસાગરના નાશ માટે પ્રલયકાળના પવન સમાન છે, તે ગુરુનું અમે શરણું સ્વીકારીએ છીએ. ૩ ૦ ઉત્સત્રાબ્ધિમતાં લહેકાં મિથ્થામતિયુષ યા ગુરુદ્દશરથિ: ફલેશપાશદય રોડસ્તુ નઃ ૪ ઉRવસાગરમાં રહેલી મિથ્યાવરૂપી લંકાને જેમણે શેકી નાખી છે, તે રાજ શ્રી રામચંદ્રજી સમાન સદ્દગુરુ, સઘળાય કલેશ રૂપી બંધનેને છે. ૦ ક્ષારં મત્વા વચશ્ચિત્રમુત્સત્રામ્ભાનિધે. પયા ઉપેક્ષતે સ્મ ય સાક્ષાત સ એવ ગુરૂરતિ ના પર ઉત્સુત્રવચનની સાગરના પાણીની જેમ “ખારા માનીને જેઓ ઉપેક્ષા કરે છે તેજ, આપણા સાચા સદગુરુ છે. પણ | નેજિત ગજિત મેને વઘુ વા વીચિગતિમ | ઉત્રામેનિધેયે ન સ ગુરૂજગડધિકા દાતા જેના પ્રભાવથી ઉત્સુત્રરૂપી સાગરમાં ગજ ૨ થઈ શકતે નથી કે જેના મજા પણ ઉરળી શકતા નથી; તેજ જગતમાં ખરેખર શ્રેષ્ઠ ગુરુ છે. ૬ ૦ યસૂત્રકુલિચ્છિન્નપક્ષા કુમતપર્વતા ઉર્વાશ્લેનિથી પિતૃગુરુરિદ્રઃ સવઃ શ્રિયે હા ' જેઓના શાસ્ત્રાનું સારી વચન રૂપી વજાથી છેદાઈ ગયેલી પાંખે-પડખાઓ-વાળા
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy