________________
૧૦૩૬ :
શ્રી જૈન શાસન (અઠવાડિક)
કુમતરૂપી પ°તા ઉસૂત્ર સાગરમાં પડીને ડૂબી ગયા તે ગુરુરૂપી ઇન્દ્ર અમારા કલ્યાણને માટે થાવ. નાણા
ઉસૂત્રાધિપતજન્તુ જાતા શ્યુદ્રણક્ષમાં
દેશના નૌરભૂ યસ્ય તં ગુરુ' સમુપાસ્મહે ૫૮૫ જેએની દેશના, ઉત્સૂત્ર સાગરમાં ડૂબી રહેલા સઘળાય આત્માઓને ઉગારવા માટે સમથ નૌકા જેવી છે, તે ગુરુની અમે ઉપાસના કરીએ છીએ. પ્રદ્વા સિદ્ધાન્તનીતિજાનાવ્યાં ચેટ હંસ ઇવ ખેતિ ।
ગુરૌ દોષા ન લક્ષ્યન્તે તત્ર એ લૈંતિકા ઇવોલ્યા
જેમ, આકાશમાં લતાના ઉદ્ગમ સ ́ભવી ન શકે તેમ સિદ્ધાન્તરૂપી ‘નિલ' સુરસરિતા-ગ`ગામાં રાજહંસની જેમ ક્રીડા કરી રહેલા ગુરુમાં પણ દ્વેષા સંભવી નજ મુકે. લા સૂસ્થિતિમા યસ્ય જાગુલીવાદ્ધિતિતિ । પરાવિતુમેન' ન પ્રભવન્તિ પૂરગાઃ ॥૧૫
જેમનુ મન ‘શાસ્ત્રાનુસારિતા' રૂપ જાગુલીમ ત્રથી અધિષ્ઠિત છે, તે ગુરુને ત્રુ રૂપી. સર્પા હૈશન કરવા માટે પણ સમ નથી ? ના
.
.
.
વાન્તમેાહ વિષસ્વાન્ત કાન્તાન્તરસ સ્થિતિઃ ।
હતાઘ ક્વાન્તસિદ્ધાન્ત નીતિ ભ્રુજયતાદ્ ગુરુઃ ॥૧૧॥
મેહરૂપી વિષ દૂર થઇ ગયું હાવાથી, જેએનાં અંત:કરણમાં મનેરમ શાન્તસ સ્થિર થયા છે, અને
પાપ રૂપી અંધકારના નાશ કરનારા, એવા સિદ્ધાન્તપાલકસ રક્ષક ગુરુ સંદેવ જયવંતા રહેા. ।।૧૧।
.
.
ગુનિધિ એવા સદ્ગુરુની, સન્મારૂપી ઉપવનમાં વહેતા અમૃતના ઝર સમાન અને ઉન્મા′રૂપી વનને બાળનારી એવી દેશના સૌના સસારરૂપી કલેશના નાશ માટે થાએ ।૧૨।
ન્યાયારામ સુધાકુલ્યા કુનીતિવિપનિષ્લેષઃ ।
દેશના કલેશનાશાય સદ્ગુગુ ણુશાલિન: ।૧૨।
બ્રહ્માણ્ડભાડે તેજગ્નિતપ્તે યસ્ય યશઃ પયઃ ।
ઉત્કૃનાયિતમેતસ્ય અદ્ભુદાસ્તારકા બભ્રુ: ૫૧૩ા
જેમનુ યશા-નીર પેાતાના જ બ્રહ્મતેજથી તપ્ત એવા બ્રહ્માંડરૂપી પાત્રમાં ઉભરાઇ રહ્યુ
છે અને તેના જ ઉછળતા પરપેટા આકાશમાં તારા રૂપે થેભી રહ્યા છે. ૧૩ા
O
..
કેતુ : શનુયાદું યસ્યાકેશવશસ્ય વર્ણનમ્ । સમુદ્રવદસુદ્રથીરગાધઃ યતે ચ ય: ૫૧૪૫