SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ જયપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પ્રથમ છે E પર પ્રથમ આચાર્ય પ્રવચન પ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રીમદ વિજય રામચંદ્રસૂરીશ્વરજી 8 મહારાજા ઉપર વર્ષેલી ગુરૂકૃપા અને હત્યાના આશીર્વાદની ફળ પ્રાતિનું પ્રત્યક્ષ R છે દષ્ટાંત. જ્ઞાન પાસના અને હયાની નિર્મળતાને પ્રકાશ. ચિંતન-મનન અને નિદિધ્યા8 સનનું નિદશ તથા શ્રદ્ધામાંથી વફ દોરીમાંથી પ્રગટતું સમ્યગદર્શન અને તેમાંથી છે છે પ્રગટતી સરસ્વતી. એ સરસ્વતીમાંથી વહેતો શાશ્વત સત્યને ધેધ. એ ઘધના નિર્મળ 8 જળથી સિંચાના કેક ભવ્ય હવાઓ તેમાંથી પાંગરતી ફેલાતી અને અને કોને આદર્શ છે રૂપ બનતી મા શાસનની ભવ્ય પ્રણાલિકા. આ સઘળું એટલે શાસન રક્ષક સૂરીશ્વર. શ્રી જિનેકવર ભગવંતના પરમ માર્ગને સાદા-સરળ શબ્દોમાં આમ જનતા પાસે છે મૂકો. તેના મૂળ મને ખુલ્લો કર, હયા સેંસરો સુગ્યના હવામાં ઉતારવો, જ ભોદધિ તરવાને સીધે માર્ગે સ્પષ્ટ રીતે સમજાવવા અને તે પણ એક સુપદમાં સંસાર ભંડે, મક્ષ રૂડ” આ કળા જામ થયેલી Coળી | છે. પ્રવચન પ્રભાવક સૂરિદેવમાં. ઉપસર્ગોને સાગર ઉછાળે, લેકહેરીનું પૂર છે - ૫ મુનિરાજી મુકિતધર વિજયજી મહારાજ | વહેતું જ રહે, પણ ડગે એ બીજા ધર્મ તે શ્રી છે વીતરાગ ભગવંતનો જ, આજ્ઞા તે આગમની જ, R છે દ્રવ્ય ક્ષેત્ર-કાળ-ભાવ સાચા પણ તે સાધક, બાધક નહિ, શ્રી વીતરાગ જિનેશ્વર ભગછે વંતની આજ્ઞા વિનાને ધર્મ જ નહિ, ધર્મ તારે જ. પરમાનંદ તે મુકિતમાં જ આ સંસારમાં સુખ નું નામ નહિ, કહેવાતું સુખ એ ભ્રમ જાળ. ક૯પેલી ક૯૫ના. વ્યવહારથી છે પુણ્યના ફળને વળગે તે હુએ વગેરે વાતને ધધ વહાવે જાય. તેઓશ્રીના પ્રવચન આ સાંભળવા સૌ પડાપડી કરે. અપૂવ દેશનાનો દેવની જાણે સાંભળ્યા જ કરીએ. સમય છે છે કયાં જાય તેની ખબર જ ન પડે. ઠીંગુ શરીર ને વિશાળ મન. ધર્મ પમાડવાની તાલાવેલી. અપ્રમાદી અને સદા ઉપકારી. બોલે તે સહુને ગમે. પ્રેમી પાગલ બને. જ્ઞાન અતિ બળું અને નિરાભિમાનતા મનને ખેંચે એવી. એવા નિસ્પૃહ શિરોમણિ. ૯૬ વર્ષની જૈફ વયે વિચરે, સર્વને પાવન કરે. હજારો ભકતને પણ ધર્મલાભ આપતા ન થાઓ. અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ એ તે વરદાન. દેવદ્રવ્યના સંપૂર્ણ છે રક્ષક વિધિ માર્ગને પૂરા હિમાયતી. શાસ્ત્રીય હરકેઈ માન્યતાને આગળ કરીને જ જંપે. આજના યુગનો અંધ માન્યતાઓને જડબેસલાક જવાબ આપવાની અદભુત કળા. 8 { નાના બાળ સાથે પણ રંગભરી ધર્મની વાત કરે અને આનંદે સૌને પિતાના જ માને. શાસનના મે વગેરે માટે તેઓશ્રીને ઉપદેશ જ કાફી થઈ પડે. વ્યકિતગત
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy