________________
આખી સોનાથી લાદી દઈશ અથવા તે (પાંકિતકી આવાજ,
તું મને મારી પણ નાંખીશ તે મરી જઈશ
પણ આવું અકાય તે નહિ કરું તે નહિ - શ્રી ચંદ્રરાજ
- કાલસીરિક કસાઈને કહ્યું-તારે જોઈએ તારે નરકે તે જવું જ પડશે. તેટલું ધન આપું પણ પાડાઓને મારવાનું
છોડી દે.” શ્રેણિકની એક છીંકની પાછળ ભવિવ્યમાં આવનારી નરક છૂપાયેલી હતી, તે “જેના માંસથી માણસે જીવે છે તેવા તે ભગવાને કહ્યું ત્યારે જ ખબર પડી. પાડાને મારવામાં શું વાંધો છે? તેને તે
કયારેય નહિ છોડું” હે જગતના નાથ! તમે મારા નાથ છે હોવા છતાં મારે નરકે શા માટે જવાનું ?' કાલસોરિકના આ જવાબથી રાજાએ " પહેલા તું નરકનું આયુષ્ય બાંધી
છે તેને અંધારા કુવામાં આખી રાત
નાંખી દીધે. “હવે તે પાડાને કયાંથી ચૂક્યા છે. તેથી તારે અવશ્ય નરકે તે
મારશે?” . જવું જ પડશે. પણ રાજન ! તું ખેદ ન કરીશ. કેમ કે ભાવી વીશીમાં તું
જઈને શ્રેણિકે ભગવાનને કહ્યું- એક પદ્મનાભ નામે પહેલે તીર્થકર બનીશ.”
રાત-દિવસ પુરતા પાડાને મારવાનું કશાઈએ
છોડી દીધું છે વિભુ! નરકની વાતથી વેદનાથી વલોવાઈ ગયેલા શ્રેણિક રાજા પૂછે છે– પ્રભે ! શું “ રાજન !' માટીના પાંચશો પાડા એવો કોઈ ઉપાય નથી કે જેથી હું મને બનાવીને તેને તે કુવામાં પણ આ કસાયે નરકમાં જતે અટકાવી શકું.”
હણી નાંખ્યા છે.' ભગવાને શ્રેણિકને બે-બે ઉપાય બતા- શ્રેણિકે જઈને જોયું તે માટીના વતા કહ્યું-“અગર કપિલા નામની બ્રાહ્મણી પાડાના મડદા પડયા હતા. અને શ્રેણિક સાધુઓને આનંદથી ભક્તિપૂર્વક દાન આપે અત્યંત ઉદ્વેગ પામ્યા. અથવા તે કાલસૌરિક પાસેથી તું ૫૦૦ પાડાઓને છોડાવે તે ચોકકસ તારો નરકથી છૂટકારો થાય. તે સિવાય નહિ.”
નન્યિથા મવાિર: / (આવું બનવાનું જ નથી. એવું અહે મારા પૂર્વના કમને ધિકકાર હે ! ભગવાન જાણે જ છે.)
ભગવાનની વાણી અન્યથા જુઠ્ઠી શ્રેણિકે જઈને કપિલાને સાધુઓને થતી નથી. શ્રદ્ધાપૂર્વક ભિક્ષા આપવા કહ્યું. ત્યારે કપિલા જવાબ દે છે કે-“અગરે તું મને આખીને