SearchBrowseAboutContactDonate
Page Preview
Page 655
Loading...
Download File
Download File
Page Text
________________ વાર્તા ર श्री रविशिशु પ્યારા ભૂલકાઓ, આપણે લગભગ દર મહિને મળીએ છીએ. તમાસ સોની મહેનતે બાલવાટિકા વિકાસને જામી છે.. તમારા સૌના મહવના ફાલાથી આ બાલવાટિકા દિન-પ્રતિદિન વધતી ચાલી છે. બાલવારિકા દ્વારા તમને સૌને સારું સારું જ્ઞાન મળે છે તે તમારા લખાણાથી જાણ્યુ. આના મનન-ચિત્તનથી તમારૂ જીવન ધન્ય અને તેવી અભિલાષા હુ' સેવું છું. આની સ્કુલા જે શિક્ષ્ણુ આપી રહી છે તેનાથી તમારૂ જીવન અવળા પંથે જ જવાનું છે. આ શિક્ષણ માતા-પિતા, દેવ-ગુરુ અને ધમ`ના ઉપકાર ભૂલી જવાના શિખવાડે છે. આ આધુનિક શિક્ષણના ૨ંગે ૨ાશે નહી. જો તમારા હૃદયમાં કલ્યાણની કામના હોય તેા માતા-પિતા, દેવ-ગુરુને ધર્માંથી કયારે પણ અળગા બનશે નહિ. માતા-પિતા, દેવ અને ગુરુનાં સતત સપર્કથી આપણને નવુ' નવુ જ્ઞાન પ્રાપ્ત થાય છે. સદાચારની સુવાસ આપણા જીવનમાં ફેલાય છે. સારા સાહિત્યના વાંચનથી 'સારી સારી ભાવના જાગૃત થાય છે. માતા-પિતા અને દેવ-સુરુના હિતકારી વચના જીવનમાં ઉતારી તમારા જીવનનુ કલ્યાણ કરવા તત્પર બનજો. પ્રાતે જૈન શાસનના વિકાસ એ જ તમારા વિકાસ, તમારા વિકાસ માટે સુંદર લખાણાના ફાળે જૈન શાસનના કાર્યાલય ઉપર માકલેા. લખાણા માકલી જૈન શાસનને મઘમઘતુ મનાવા. ---રવિશિશુ 5. શ્રી જૈનસન કાર્યાલય, શ્રુતજ્ઞાન ભવન, ૪૫ દિગ્વિજય પ્લાટ, જામનગર. પતિ પ્રત્યુત્તર (૧) નાળિયેર ૧. માંથા વિનાના મગલે, શીગડીએ ઉગી કાર, કુડમાં બેઠા હુમહંમે, તેને કોરાં લડાવે લાડ. ૨. નદી કીનારે ત્રણ ઝુંપડા, તેથી આડા રે ગામ કુંવરીને ત્રણુ છેાકરૂં, તેને પરણ્યાનું" શું કામ ? ૩. ત્રણ સુખને દસ પાય, અળવી કરતુ. ધાય, નાથ પુછે ભણીને, એ કયું જખાવર ાય. ૧. ૪. —કિજલ એમ. શાહ જગ્યા પુરાઇ ગઇ. નદીષેણુ, ૨. વિકાર, ૩. ચંદાજા, જૈન ગ્રાસન, ૫. મોક્ષ.
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy