________________
૧૩૦૪
: શ્રી જેને શાસન (અઠવાડીક)
વ્યાસન કર્યું હોય તે ભાષાના સાવદ્ય પણ છે કે જેને એ રાજકારણમાં જવું નિવધ સ્વરૂપની પૂરેપૂરી સમજ મળી જાય. જોઈએ. વડા પ્રધાનાદિ બનવું જોઈએ. રાજા પછી મોટા ભાગે બોલતી વખતે સાવદ્ય કારણમાં ગયેલા જેને ધર્મના રક્ષણાદિમાં ભાષા ન બેલાય.
સહાયક બની શકે “જે એ રાજકારણમાં શાસ્ત્રકારોએ ફરમાવ્યું છે કે બેલતા જવું જોઈએ” વગેરે જે સાધુઓ દ્વારા ન આવડે તે બોલવાનું જ નથી મૌન જ બોલાય છે તે તેમનું બોલવું જ નશાસ્ત્રની રાખવાનું છે. મોઢામાં જે આવ્યું તે બેલે દૃષ્ટિએ સાવદ્ય છે કે નિર્વધ? પાપ ભાષા જ રાખવાનું છે એવું નથી.
છે કે સત્ય ભાષા છે? એ માટે વિચાર બાલવું જ છે તે શાસ્ત્ર વચનોના ગર. માંગે છે શાત્રે તે “રાયં ભવતર ણાથી ગળી ગળીને બેસવાનું છે. જેથી બીજ” રાજય એ તે સંસાર વૃક્ષનું બીજ બોલાયેલ વચન પાપ પ્રવૃત્તિમાં અને પાપ છે અર્થાત્ રાજય નરકાદિના દુઃખમય સંસાબંધમાં નિમિત્ત બની સાવદ્ય ન બની જાય. રના સર્જન-વર્ધનનું કારણ છે” આવું
જણાવે છે. રાજય નરકાદિનું કારણ છે આજે ગૃહસ્થને તે માટે ભાગે સાવદ્ય જ
આવી શાસ્ત્રની વાત જરા પણ બેટી નથી નિર્વધ ભાષાને વિવેક નથી તેથી તેઓ દ્વારા
કેમકે રાજય તે માનવ અને પશુ પ્રાણબહુલ તથા સાવદ્ય ભાષા જ બોલાય છે
એની કલેઆમ, યુદધ, કાવાદાવા આદિ કારણ કે તેઓને શાસ્ત્રનું જ્ઞાન નથી પરંતુ
અનેક પાપથી ભરપૂર હોય છે અને આજનું જેઓ માત્ર ઉત્સર્ગ અપવાદના શાસ્ત્ર વાંચી
રાજકારણ તે લાંચ રૂશ્વતખારીભ્રષ્ટા ગયા છે, ગીતાથ તરીકે ઓળખાય છે પણ
ચારાદિના અઘેર પાપથી ખદબદી રહ્યું છે તેઓ શાસ્ત્રોના તથા ઉત્સર્ગ અપવાદના
આવા રાજકારણમાં “જેને માટે જવાની રહસ્ય ને પામવા સુધીની એમની મતિ પરિકર્મિત બની નથી તે માટે ગુરૂ ગમ
વાત સાધુએથી કરાય જ કેમ? જેનોએ
રાજકારણમાં જવું જોઈએ” આવું સાધુઓ પણ જેમને પ્રાપ્ત થયો નથી. એવા સાધુઓ
દ્વારા બોલાય કે લખાય તે સાવધ કેમ ન પણ ભાષાના સાવદ્ય-નિર્વદ્યપણાને વિવેક
કહેવાય.? આવું બેસવું કે લખવું એ કરી શક્તા નથી એના પરિણામે આવેગ
સાવદ્ય નહી પણ મહાસાવદ્ય છે. આવું અને આવેશમાં આવી સાવધ ભાષાને
બોલનારા કે લખનારા સાધુએ ન સંઘ પ્રાગ વ્યાખ્યાનમાં–માસિકાદિમાં બોલવા અને સમાજ ને ગેરમાર્ગે દોરનારા છે. લખવા દ્વારા કરે છે. '
- થોડા વર્ષો પહેલા રાજકારણની ચુંટ- કેટલાક ગૃહસ્થ અને સાધુઓની એવી ણીમાં ઉભા રહેલા જેન ભાઈને આચાર્ય માન્યતા છે અને બેલે પણ છે. માસિકાદિમાં વગેરે એ આશીર્વાદ પણ આપ્યા હતા કે લખે પણ છે અને વ્યાખ્યાનાદિમાં બેલે જેથી રાજકારણમાં ચુંટાઈ આવે. પરંતુ