________________
ગાવશ હત્યાના પ્રતિબંધ સામે સુપ્રિમ કે દ્વારા
મનાઈ હુકમના ઈનકાર
સ'પૂર્ણ ગાવ'શ હત્યા પર પ્રતિબંધ સામે મનાઇહુકમ આપવાના દિલ્હીની સુપ્રિમ કેટ ઈન્કાર કર્યાના સમાચાર પાછળ મુંબઈના કચ્છી અને જૈન ભાઇબહેનેામાં આજે ઉત્સાહની લાગણી ફરી વળી હતી. આ અંગેની સુનાવણી હાથ ધરવામાં આવનાર હતી તે દિવસ ગોવશ હત્યા પરા પ્રતિબંધ જળવાઈ રહે એ માટેની લડતને આધ્યાત્મિક બળ મળે એ માટે સુખઇગરા કચ્છીઓએ આ બીલ તપની સાધના કરી હતી અને સુપ્રિમના ચુકાદાએ આ તપને સફળ બનાવતાં સુખઈગરા' કચ્છીઓએ આજે વિવિધ વિસ્તારોમાં મેડા વહેચ્યાના સમાચાર મળતા હતા.
મધ્યપ્રદેશમાં ભાજપનું શાસન હતુ ત્યારે ત્યાં રાજ્ય સરકારે ગોવંશ હત્યા ૫૨ પ્રતિબંધ મૂકયા હતા અને એ વખતે આ પ્રતિબંધની સામે હસીમતુલ્લા દ્વારા જબલપુર (એમ.પી.)ની હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવતાં વિવિધ જનાવરા દૂધ આપી શકતા ન હોય તા પણ આ જનાવરા અતિમહત્ત્વનું એવું છાણ આપે છે અને ચેાપાનીયામાં પણ આ વાતના જેશ ભેર, પ્રચાર કરે છે વળી જે મહાપુરૂષ મેક્ષ માટેજ ધમ કરવાનુ કહે છે તેની નિજ પણે હાંસી ઉડાવવામાં આવે છે. અને કહે છે કે દરેક વાતમા માક્ષ માંક્ષ શુ કરે
网流量
વ્યાપક ઘટક તરીકે
આ છાણુ ઉર્જાન અત્યંત ઉપયાગી છે એવું જણાવી એ વખતે મધ્યપ્રદેશની હાઈકોર્ટમાં ૧૯૯૨ની ૧૫મી સપ્ટેમ્બરે જસ્ટીસ એસ. કે. ઝા અને જસ્ટીસ નાએલકર દ્વારા આ અપીલ ફગાવી દેવામાં આવી હતી. અને ગેવ’શ હત્યા પરના પ્રતિબંધ માન્ય રાખવામાં આવ્યા હતે. આના અનુસ ધાનમાં ફરિયાદી દ્વારા સુપ્રિમ કોર્ટના દરવાજા ખટખટાવવામાં આવ્યા હતા.
સુપ્રિમ કોટ માં ફરિયાદી તરફથી ધારાશાસ્ત્રી રૅલી એસ. નરીમાન દ્વારા દલીલે કરવામાં આવી હતી. જયારે અખીલ ભારતીય કૃષિ ગોસેવા સંઘ તરફથી ધારાશાસ્ત્રી કે. કે. વેણુગોપાલ અને વિજય હંસરાજીઆ ઉપસ્થિત રહ્યા હતા.
દેશભરમાં ગાવી હત્યા પર પ્રતિબંધ આવે એ માટે કચ્છી આગેવાના શ્રી રવિલાલ સગાઇ, રમણીકભાઈ સતિયા ને સુનીલ છેડા દ્વારા સક્રિય આર્યેાજનના તખ્તા ગોઠવાઈ રહ્યો છે. (ગુજરાત સમાચાર, મુંબઇ, તા. ૩-૨-૯૩) છે ? માલક્ષી એવા જૈન ધમ' ખતલાવવા હેય તા મેક્ષ માક્ષ ન કરે તે. શું સંસાર, સસાર કરે ? અંતમાં શાસનદેવ સને સત્બુદ્ધિ આપે એજ એક અભ્ય ના.
એક શ્રોતા સલાદે સુબઈ