________________
'
'
=
પૂજયશ્રી કહેતા હતા કે -
- શ્રી ગુણદર્શી
૦ મુદેવ-સુગુરુ અને સુધર્મને આપણા ઉપર કે ઉપકાર છે, તે ખબર છે? અલકમાં ય સારી રીતે જીવાડે. મજેથી મરવાનું શીખવાડે. માંદગી આવે તે હેથય ન કરાવે પણ સમાધિ રખાવે. દુનિયાના સુખમાં ફસાવા ન દે, દુખમાં દીન ન બનાવે. સુખ છેડવાની અને દુ:ખ મજેથી વેઠવાની તાકાત આપે. કદાથ સુખ ન છૂટે તે સાચવી– સંભાળીને રહેતા શીખવે.
૦ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ સારા હોવા જોઈએ. સારા એટલે માર્ગસ્થ'
» ભણવાનું વિદ્વાન થવા માટે નથી, વાડિયા થવા માટે પણ નથી. પણ વસ્તુ તવ સમજવા માટે છે અને સમજીને આચરવા માટે છે. : : આપણે ત્યાં મુહપત્તિ પલવવાની ક્રિયા પણ એવી સુંદર-ખજેની છે કે, તેમાં જે પચાસ [૧૦] બલ બેલવાના છે તેમાં તે આખું ધર્મશાસ્ત્ર ભર્યું છે. આપણી દરેકે દરેક ક્રિયા જ્ઞાનમય છે. ક્રિયા વગરના જ્ઞાનને નકામું કહ્યું છે. જ્ઞાન વગરની ક્રિયાને પણ નકામી કહી છે. ભગવાને આપણી કેટલી બધી ચિંતા કરી છે! આ મુહપત્તિના પચાસ બેલમાં તે અમારાથી કમબુદ્ધિએ શું શું બોલાય અને તમારાથી શું શું સંભળાય તે બધું આવી જાય છે,
૨૫. સાત પ્રકારે આયુષ્ય ઘટે; ઉપર મુજબ આપણુ દરેકનું કર્તવ્ય
૧ ત્રાસ (અતિ) પામવાથી ૨ તરવાર એ લેખ એક ભકિત ભાવનાથી લખેલ છે શસ્ત્રોથી ૩ મંત્ર તંત્રનાયેગથી જ ઘણા અને જ્યારે જ્યારે જે કાંઈ સૂચન મહાવીર આહારથી ૫ શૂળાદિક વેદનાથી ૬ સર્ષ શાસન દ્વારા લેખ દ્વારા સંબંધમાં આવે દંશથી (સર્પાદિકથી) ૭ પિતાના જાસોશ્વાસ છે જેની એકજ ભાવના છે કે સૌ કઈ ઘટી જવાથી આ સાત પ્રકારે આયુષ્ય, જેન ધર્મને પામી જૈન શાસન પામી ચાર ઘટવાને ભવ રહે.-(કલ્યાણ સં. ૨૦૦૩) સુવાક વાંચી વિચારી અને મોક્ષ માર્ગને તથા વિનય ગુણ માળા
સાધક બને અને શિવગતિને સાધે છતાં સ્વભાવથી જ જેત્વ એ મહાન પણ લેખ લખવામાં મારી ક્ષતી જણાતી પવિત્ર, અને વ્યાપક ગુણધર્મોન લચક છે. હોય એ બદલ ક્ષમા ચાહું છું માફી માગુ એટલે જે વિવિધ આરાધના કરે તેનામાં હું પ્રાણી માત્રને, સકળ જીને, ચતુર્વિધ તે-તે પ્રકાસ્ના સદગુણે પ્રવેશવા લાગે, અને સધને ખમાયું છે સૌ કોઈ મને ક્ષમા જે પ્રમાદને બને, તેને સંસ્કાર પ્રવાસ આપશે. નિષ્ફળ નિવડે એટલું કહી વિરમું છું,