________________
૬૪૨૪ .
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
શ્રી દિવ્યકતિવિજયજી મ. તથા પૂ. મુ. બાબુલાલની મંડળીએ ખુબ સુંદર રીતે
શ્રી પુન્યકીર્તિવિજયજી મ.ની શુભ નિશ્રામાં કરાવેલા. સંગીતમાં અત્રેના શ્રી જિનેન્દ્ર ! - કારતક સુદ ૭ થી શ્રી બૃહદ સિદ્ધચક્ર ભકિત મંડળે સારી જમાવટ કરી હતી. પૂજન તથા શાંતિનાત્ર યુકત પંચાહિકા કા વ ૯ થી શ્રી સંધ તરફથી શેઠના મહોત્સવ ખુબ જ ભવ્ય રીતે ઉંજવાય. વર્ગવાસ નિમિતે શ્રી બૃહત સિદ્ધચક્ર દરરોજ પ્રભુજીને ભવ્ય અંગરચના પ્રભાવના પૂજન તથા શાંતિસ્નાત્ર યુકત પંચાત્વિકા તેમજ વ્યાખ્યાનમાં સંઘપૂજન આવી સારી રીતે મહત્સવ ઉજવાશે. થયું હતું. કા. સુદ બીજી ૧૦ ના તેઓ શ્રીની પુજ નીમીતે સારી ધર્માદાની રકમ : વરાણ- અત્રે કા. સુ. ૧૫ ઉપર જાહેર થયેલ. બપોરે શાંતિસ્નાત્ર ઠાઠથી યાત્રા મહોત્સવ રાખેલ છે. જેમાં શા. ભણાવેલ. જીવદયાની ટીપ ખુબ જ સારી સરેમલ શિવલાલ બેંગલોરવ ર તરફથી થયેલ બાદ લાડુની પ્રભાવના થયેલ. વિધિ સ્વામિવાત્સલ્ય રાખેલ હતું. પ્રજા દ્રવ્યોની વિધાન જમનગરવાળા શ્રી નવીનચંદ્ર બોલી સારી થઈ.
- વિરાર નગરે ઉપધાન તપ આરાધના પ્રસંગે
ભાવભર્યું આમંત્રણ શુભ નિશ્રા. પ. પૂજય આચાયવ શ્રીમદ વિજય લલિતશેખર સ. મ. સા. પ. પૂજય આચાર્યદેવ શ્રીમદ વિજય રાજશેખર સૂ મ. સા. ૫. પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય વીરશેખર સૂ, મ. સા.
આપણું હાલાર દેશના જ ત્રણ ત્રણ પૂજ્ય આચાર્ય ભગવંતની પાવન નિશ્રામાં હાલારીઓને ઉપધાન કરવા માટે પધારવા ભાવભર્યું આમંત્રણ છે. તેઓશ્રીની પાવન નિશ્રામાં આરાધકે ને વધારે અનુકુળતા રહેશે.
પ્રથમ મુહુર્ત - માગસર સુદ ૬ તા. ૩૦-૧૧-૯૨ સેમવાર. દ્વિતીય મુહુર્ત :- માગસર સુદ ૮ તા. ૨-૧૨-૨ બુધવાર.
? મુખ્ય લાભ લેનાર શ્રી જેસંગલાલ મોહનલાલ કડિયા પરિવાર-વિરારહા અમૃતલાલભાઈ, નટવરલાલભાઈ, જીતુભાઈ.
સુકૃતના સહભાગી ? ' શ્રી દેવશીભાઈ મેઘજીભાઈ પેથઇ પરિવાર
હાલાર-રાસગપર હાલ વિરાર,