________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
g No. G-SEN-84
૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
- ૫૫ આચાર્યદેવેશ
શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહાર)
oooooooooooo
સંસારમાં અરિહંતાદિ સિવાય કઈ શરણભૂત છે ? ગમે તેવી સામગ્રી પાસે પણ ? અરિહંતને ન પામે તે શરણરહિત છે. દરિદ્રી પણ અરિહંતને પામેલ હોય છે તે જ સુખી છે. સુખી પણ અરિહંતને પામેલો હોય તે જ સુખી છે તે કિવાયના 0 બધા દુઃખી છે એવી પ્રતિતિ છે? આ પ્રતિતિ ન હોય તે અનંતીવાર અરિહંતનું 0 શાસન મળે તે પણ રિબાવવાનું જ ને? સંસારમાં કેટલા કાળથી છીએ? 0 અનાદિકાળથી ભટકી રહ્યો છું. અનેકવાર અરિહંત આદિ મળવા છતાં હું ભટકે છે રહ્યો છું હવે મારું શું થશે તે ગભરામણ છે? મનુષ્યગતિમાં ગયા તે નવપદના જ શરણે જવાનું. નવપદના શરણે થઈ ન વપદમાં તે જ પ્રવેશ કરવાનો. આપણે બધાએ દેવતવમાં પ્રવેશ કરે છે ને? બરિત છે
થઈને સિદ્ધ થવું છે કે એમને એમ ? ૪ ૦ પ્રમાદ આ સંસારમાં રખડાવનારો છે અને જીવને મોટી આપત્તિમાં નાંખવાવાળે છે
છે માટે તેને વહેલી તકે ત્યાગ કરો અને ધર્મ જ જીવને સંસારથી છ વિનારે રે
છે માટે સદ્દધર્મમાં જ સારી રીતે ઉદ્યમવંત બને. ૦ વિષય-કષાય-નિદ્રા-વિકથા અને નશાબેરી આ પાંચ પ્રકારના પ્રમાદને આધીન છે
જીવને ભગવાન ગુરૂ કે ધર્મ શું કરી શકે ? આખું જગત પાંચ પ્રમામાં જ છે જીવે છે. પાંચ પ્રમાદ ન હોય તો બિચારા જીવી જ શકે. પાંચ પ્રમાદ ન હોય !
તે સંસાર જ ન હોય. આ સંસાર જ તેને આભારી છે. ક -1 જેટલા અતિશય લેભી હોય તેમણે ફોધને તે ઘળા પીધા હોય. તેને તે માને છે ૪ | અને માયાને ખપ પડયા વગર રહે નહિ. તે જીવ બહુ ભૂંડ હેય તે કેનેજ
ગરદન ન મારે તે કહેવાય નહિ. ( કેoses successesses
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o મુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તત્રી, મુદ્રક, પ્રકાશક
શકે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ફેન ૨૪૫૪૬
Goછ
૧૦