SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬૮ . દાનસૂરિજી જૈન જ્ઞાનમંદિર ટ્રસ્ટ તરફથી ચઢયા હતા. માંગીલાલજી દીક્ષાથી ને વી દાનના પણ તેમાં સમાવેશ થયા હતે. દા વારવાડ, પાછીયાપેલ આદિથી વિશાળ સંખ્યામાં સાધુ–સ્રાવી પધાર્યા હતાં. વરધા ઉતયે. આ વિબુધપ્રભસૂમ. ત પ્રવચનકાર પૂ. કીતિ વિજયજી મ. ના પ્રવચન થયા હતાં. અને મહાવીર મહારાજાનો જન્મકલ્યાણક નિમિત્તે એજ દિવસે મહાવીરવામી જૈન દેરાસર રિચીરાડ તથા મનસુખભાઈની પેાલના દેરાસર દાનસૂ રિજી જ્ઞાનમંદિર આરાધક વર્ગ તરફથી આંગી રચાવવામાં આવેલ એક દરે ઉત્સાહ સારા હતા. દરરોજ પ્રવચનકાર મુનિરાજશ્રી દનવિજયજીના જ્ઞાનમદિરમાં પ્રવચન લે છે. ૐ જૈન શાસન (અઠવાડિક) ના શા. નથમલ ગામાજી તરફથી શ્રી ઉવસગૃહર' પૂજન ભણાવાયુ હતુ. શ્રી સંધ, તરફથી શ્રીફળની પ્રભાવના સ્વામીવાત્સલ્ય થયુ હતુ. મ્હાર ગામથી ઢઢશેા જેટલા ભકતે આવ્યા હતાં. પૂ. આ. મ. વઇ ૨ના વિહાર કરી ચિત્રદુર્ગ વદ ૧૨ ના સસ્વાગત પધાર્યા છે, તેઓશ્રીની નિશ્રામાં વૈશાખ સુદ ૯ ના દીક્ષા અને ચૌમૂખી ભગવાનની પ્રતિષ્ઠ મહારાવ ઉજવાશે. મ. મ. પ ની વદ હાવેરી: પૂ. આચાય દેવ શ્રી ત્રિજય ભુવનતિલકસૂરીશ્વરજી મ ના શિષ્ય પૂ. આ.શ્રી અંશેાકરત્નસૂ નિશ્રામાં શા. પુખરાજ ફુલચંદે આય બિલની આળી. પારણાં. વાસણની પ્રભાવના પૂ. આ. શ્રી અશેષકરત્નસૂમર ની વધમાન તપની ચૈત્ર ૧ ના પારણા નિમિત્તે શ્રી ઉવસગ્ગ હરે પૂજન સાથે પૂજા પ્રભાવના આંગી રચનાઓ મહાત્સવ ઉજવાયા હતા. ગાંધી પુખરાજ ગમનાજીએ પૂ. આ, મેં, ના પારણા નિમિત્તે શ્રી સધ સાથે પૂ આ. મ.ની પધરામણી કરાવી પ્રવચન રાખેલ ગુરૂ પૂજન કરી કાંબલ Ìરાવી પ્રભાવનાને લાભ લીધા હતા. શ્રી સ`ઘે કાંખલ વ્હારાવી હતી સાત સંઘ પૂજન કયા હતા. ૧૬ ૧ bramh રાજકા૮–વધ માનનગર-અત્રે પ. પૂ. “ તપસ્વી મુનિરાજ શ્રી લાભવિજયજી મ. સાર તથાપૂ. મુ. શ્રી મોક્ષરતિજિયજી મ. સા.તથા તત્વદર્શન વિજયજી મ. સા.ની શુભ નિશ્રામાં ચૈત્રી ઓળીની આરાધના ખૂબજ ઉલ્લાસ પૂર્વક થવા પામી ચૈત્ર સુદ ૧૨ ને રવીવારના રાજ પ્રભાબેન કાંતીલાલ મ્હેતા લડનવાર તરફથી શ્રી મૃહદ સિધચક્ર મહાપૂજન ઢાઢથી ભણાવાયેલ જીવદયાની ટપ સુંદર થઈ હતી પૂજન બાદ લાડુની પ્રભાવના થયેલ વિધિ વિધાન જામનગરવાળા શ્રી નવનીચ બાબુલાલ શાહની મ`ડળીએ સુદર રીતે કરાવેલા સગીતમા બન્નેના શ્રી જિનેન્દ્ર ભિકત મંડળે સારી જમાવટ કરી હતી ચૈત્ર સુદ ૧૩+૧૪ ને Àામવારના રાજ શ્રી મહાવીરસ્વામી ભગવાનના જન્મ કલ્યાણક દીવસ નીમીરો રથ યાત્રાને વરઘેાડા ભવ્ય રીતે નીકળ્યા હો. અમદાવાદ-પ. પૂ. માલવદેશે સક્ષમ સ રક્ષક આ. શ્રી વિજય સુદશનસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં દાનસૂરિજી જ્ઞાનમંદિર કાલુપુર રોડ અમદાવાદ મુકામે ચૈત્ર વદ ૪ શનિ ૧૦-૪-૯૩ ના દિવસે સિરે ડી નિવાસી
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy