________________
૨૮૨ :
: શ્રી જૈન શાસન(અઠવાડિક)વર્ષ ૫ અંક ૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯
છે ઝાંખપ કરાવી ગઈ છેલ્લે અતુલભાઇની રાજનગરીય દીક્ષાદાને તે દેશ વિદેશોમાં સંયમ 5 ધર્મની અને પૂજ્યશ્રીના પ્રચંડ પુણ્યદયની યશ ગાથા ગવાવા લાગી. ૧. પૂજ્યશ્રીનાં રોગ શ્રેમ કરવાનું અદભુત સામર્થ્ય હતું. સાધુઓને જાતે કલાકે ? સાથે વાચના આપતા અને સારણ–વારણ-ચે થયું અને પડિયાની શાસ્ત્રીય નીતિને છે અપનાવી સાધુ સાદેવી એને સંયમ ધર્મના સુદર આરાધક બનાવ્યાં. " જ્ઞાન અધ્યયનનો પ્રેમ એવો અદભુત કે ૯૬ વર્ષની અતિવૃદ્ધ વયે પણ પોતે બહુ
શ્રત પરમગીતાર્થ હોવા છતાંય બાલમુનિની જેમ રોજ નવી ગાથા કંઠસ્થ કરતાં. ગમે છે છે ત્યારે પૂજયશ્રી પાસે જે હાથમાં શાસ્ત્રના પાના જ જોવા મળે. અરે ! મધ્યરાત્રિએ છે ઇ જાવ તો પૂજયશ્રી આત્મા અને પરમાત્મા સાથે વાત કરતાં હેય. સ્વાધ્યાય - પૂજયશ્રી છે
માટે પ્રધાન ભાવ પ્રાણ હતા. ' પૂ.પાદશ્રીની પ્રભુભકિત એવી અદ્દભુત હતી કે જેનું વર્ણન પણ ન કરી શકીએ. રે છે પૂ.પાશ્રી મારવાડ-મેવાડ-બિહાર-બંગાળ-મહારાષ્ટ્ર-ગુજરાત-કચ્છ-કર્ણાટક કે સૌરાષ્ટ્ર 8
જયાં જયાં વિચર્યા ત્યાં દરેક મંદિરે ભાવપૂર્વક દર્શન કરીને પાષાણ કે ધાતુની નાની છે. કે મોટી, નીચે કે ઉપરના માળે જયાં જયાં જયાં પ્રતિમાજી હોય એ દરેક પ્રતિમાજીને 8 ત્રણ ત્રણ ખમાસમણું અચુક આપતાં. પ્રાચિન પ્રતિમાને જોઈને તે ભાવવિભોર બની છે જતાં, શ્રી શત્રુંજયગિરિરાજ ઉપરની લગભગ ૨૨૦૦૦ હજા૨ પ્રતિમાઓને ત્રણેય ? નવાણુ યાત્રા વખતે ઉભા ઉભા ત્રણ ત્રણ ખમાસમણ આપ્યા છે એજ રીતે શ્રી ગિર- 4 નારતીર્થની પ્રત્યેક પ્રતિમાઓને અમદાવાદના દરેક દેરાસરના પ્રત્યેક પ્રતિમાઓને ત્રણ 5 ત્રણ ખમાસમણ ઉભા ઉભા આપ્યાં છે. ગિરિરાજ કે ગિરનારતીર્થ ઉપર પાણી પણ છે # વાપર્યું નથી તે સ્થડિલ-માત્રાની કયાં વાત કરીએ. કેવું વિશુદ્ધ હશે સમ્યગ્દશનનું ? છે પરિણમન ? પૂશ્રીમાં પ્રાર્થકરણ ગુણના પ્રતાપે ક્ષમા સાથે વાત્સલ્ય ભાવ અદ્વિતીય છે
હતા. એમની સામે જેમ તેમ લખનાર, બેલન-ફાન કરનાર—કાળા વાવટા બતાવ- ૧ નાર પ્રત્યે પણ સહજભાવી કરૂણ હતી. તેઓશ્રીના મૂખે કદાપી કેઈની નિંદા તે ! સાંભળવા મળી નથી પણ તેમાં જરૂર કહેતા કે આ સંયમસાધનાના પ્રતાપે સગતિ છે પ્રાપ્ત થાય તે અવધિજ્ઞાનને ઉપગ મૂકીને તે તે વિરોધિઓને સન્માર્ગે લાવી પ્રભુ- 8
શાસન પમાડવાનું કામ પહેલા કરીશ. મારા નિમિત્તને પામીને કંઈ જીવનું અહિત નો 4 થવું જોઇએ. કેવી ઉદાત્ત અદ્દભુત ભાવના.. છે પૂ.પારશ્રીમાં ગુણાનુરાગ તે એ અદ્દભુત હતો કે નાનું બાળક જે પરમાત્માની છે
સુન્દર ભક્તિ કરતે હેય ધર્મક અધ્યયન, તપદિ કરતે હોય તે એની પ્રશંસા સાથે ? છે અનુમોદના કર્યા વિના ન રહેતા. તે સુ-વર આરાધક બાલ-વા-વૃદ્ધિ મુનિની આ