SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ જીવદયા એજ પ્રભુ સેવા કેન : પી.પી. ર૨૮ શ્રી વિ છી યા સા વ જ નિ ક સે વા ટ્રસ્ટ “અહીંસા પરમોધમ માત્રા ગેઈટ પાસે, વિંછીયા-૩૬૦૦૫૫ (સૌરાષ્ટ્ર) છે અહીંસા પરમોધર્મ પર્વાધિરાજ શ્રી પર્યુષણ મહાપર્વને પામીને દાન આપવા અપાવવા ગ્ય સંસ્થા છે છે પ. પૂ. આચાર્ય ભગવંતે તથા સાધુ સંતેની પ્રેરણાથી ચાલતુ શ્રી વિંછીયા સાર્વજનિક સેવા ટ્રસ્ટ રજી. નં. ઈ–૨૭૪૫ ઠેઃ માત્રા ગેઈટ, મું: વિંછીયા. જી. રાજકેટ. પી.ન. ૩૬૦૦ ૫૫ ફોન ન. ૨૨૮. { [સૌ. જેને અભય આપવું એજ ખરુ દાન છે. આપની લક્ષમીને સદુપયોગ કરવા જ સંસ્થાના નીચે મુજબના કાર્યો. (૧) પારેવાને ચણ. (૨) કુતરાને રોટલા. (૩) પાણીના પરબ. (૪) ગરીબ દર્દીને મફત દવ. (૫) ગરીબ વિદ્યાર્થીને પુસ્તકે. (૬) માનવ રાહત વગેરે સેવા. આ સેવા, સેવા ભાવ સભ્ય જાતે સેવા આપી રહયા છે. તેને માટે ફાળે સાધુ-સંતે છે આચાર્ય ભગવંતેની પ્રેરણા છે. ચબુતરાના ઢાંકણ બનાવવા માટે ખર્ચ રૂ. ૬૦,૦૦૦/- છે. 8 હજાર (સાઈઠ હજાર) જે થાય છે. - રૂા. ૧૦૦૧/- આપનારની તકતી ફુટ બાઈ ફુટની ચબુતરા માં મુકવા માં આવશે. રૂા. ૧૦૦૧/- આપનારના નામ બોર્ડમાં કમવાર લખવામાં આવશે. ચોમાસાની ઋતુ હોવાથી ઢાંકણ બનાવવાની ખૂબ જ જરૂર છે તે આજે જ આપનું છે શુભ નામ લખાવે. “સર્વ જીવોને અમારી ક્ષમાપના” પ્રતિવર્ષ દરમિયાન જાણતા અજાણતા મન વચન અને કર્મથી કે ઇનું દીલ દુભા. હું હું વવા નિમિત બન્યા હોઈએ તે નતમસ્તકે મિચ્છામિ દુકકડ ! સંપર્ક : રાજેશ શાહ હું (૬૪૯૦૯૪૬) (૬૪૯૧૭૭૫), મુંબઈ. શ્રી વી. સા. સે. ટ્રસ્ટ, ટ્રસ્ટી મંડળ વતી, પ્રમુખશ્રી, અનંતરાય મુળચંદભાઈ શાહના મીરછામી દુકકડું' !
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy