SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ ઈંડાહાર (માંસાહાર) અધર્માહાર આજે ખાપણે બાનને ધૂળ કરીને ખાઈએ છીએ, એટલે તો આપણી હારીરિક, માનસિક શકિત ક્ષીણ થતી જાય છે. સાદા અને પૌષ્ટિક ખારાક માનવીની શારીરિક, માનસિક શકિત મનેબળ અને વીલપાવર વધારે છે. પૈ છિક અને પૌપક્ષત્ર વિનાના ખારાકના પશુને ચસકો લાગ્યા છે, ઘરના ભાજન કરતાં હાટલ, લેાજ કે અન્ય ભેાજનમાં સ્વાદ માની તેના આનંદ સાથે આસ્વાદ માણીએ છીએ. ખરેખર આપણે ભી'ત ભૂલીએ છીએ. અને જાતે જ આપણા શરીરને રાગેનુ' ઘર બનાવીએ છીએ. માણસ હવે, આવાદ તેમજ અન્ય કારણાસર અન્નાહાર ને બદલે અધર્મોહાર (માંસ, મચ્છી, ઈડા) તરફ વળ્યે છે, પરિણામે શારીરિક રીતે સહન કરવાનું જ રહે છે, કરØા દયાને બદલે નિષ્ઠુરતા • વધતી જાય છે. માનવીન શરીરની કુદરતી રચના ધર્માંહાર માટે અનુકૂળ નથી. માંસાહાર અને 'અન્નાહારી જીવની શરીર રચનામાં પુષ્પક નામના વિમાનને રાવણે ગ્રહણ કર્યું. પરાજય પામ્યા છતાં પણ દુશ્મન પ્રત્યેના “ દ્વેષને અને ભવિષ્યમાં રાજય મેળવવાની તૃષ્ણાના તજનારા મુનિવર શ્રી શ્રવણને લાખ લાખ વદના. - man અનુભાઇ શાહ ચેક ભારતી-સણાસરા ઘણા જ તફાવત છે. આમ તેને અવગણીને માંસાહાર વળ્યે, પરિશુામે અનેક બન્યા.. છતાં માણસ ઈ ડાહાર તરફ ગાના ભાગ અનર્થી માનવ જીવનમાં વાસણ્ય, પ્રેમાળવૃત્તિ, કરૂણા, ઠંડા, લાગણી ભાવ વગેરે આવે છે. અધર્મોહારથી તે માનવીની મનાક્ષત્તિને વિકૃત બનાવી દે છે. ઈ ડાહાર વિશે લેાકેાના ખ્યાલ ભિન્ન ભિન્ન છે, તેની દલીલ છે કે ઈં“ડા નિર્જીવ છે, તેમાં શક્તિદાયી તત્ત્વ છે, ' દૂધ અને અન્ય આહાર કરતા ઇંડા વિશેષ લાભદાયી છે, તે આર્થિક રીતે પાસાય તેમ છે. પણ ડાહારની આ અધૂરી સમજ છે. અને માટા મરઘા . ફામ ચલાવનાર અને વેચનારની કમાવાની ષ્ટિ કે ફાઇ અન્ય અગેાચર કારણેસર લેાકાને ઈ ડાહાર તરફ વાળવાના સતત પ્રયત્ન થઈ રહ્યો છે. આ લેખના અભ્યાસ કરવાંમાં આવશે. તા નગ્ન સત્ય. ઉધાડું થશે. જગતના ધર્મમાં પણ ધોહારને તરણે મમરાજ્યેનાનેદાનથ પ્રાચિના | કપાવાગ્યે પરિત્રëાં દ્વાર નિખિલેનન: // અનેક અનર્થના દેનારા આ રાજય વડે મારે હવે સર્યુ. નિર્વાણધરના દ્વાર સમાન પ્રમાને હું" ગ્રહણ કરીશ.
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy