SearchBrowseAboutContactDonate
Page Preview
Page 794
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૧૩૯૮ : શ્રી જૈન શાસન (અઠવાડિક) પદયાત્રા-સંધ વિશેષાંક 8 કરાંઓને અપાવે છે પણ ધર્મનું શિક્ષણ અપાવતાં નથી એ સાચી વાત છે ને ? છે. અમે વર્તમાન શિક્ષણની ટીકા કરીએ ત્યારે તમને ગુસ્સો આવે છે. ભણેલે અને એથી ! સાચું-ખાટું સમજેલો માણસ જે મઝેથી ખોટું કરે અને શકિત છતાંયે મારું ના કરે છે કે તે તે શ્રી અરિહંત પરમાત્માને ઓળખતે નથી, સુસાધુને માનતો નથી અને એવાને ? સમ્યગધર્મની તે દરકાર જ નથી. એમ કહેવામાં જરા પણ અતિશકિત નથી. છે મારી ભલામણુ અને ઈચ્છા : છેલ્લે મારી તમને સૌને ભલામણ છે કે આવી સુંદર યાત્રા છરીના પાલન છે પૂર્વક કરી છે તે હવે ઘરે જવું પડે ને જાઓ તો એટલું નકકી કરીને જાઓ કે- ૧ “જીવનમાં અનીતિ કરીને જીવવું નથી, નીતિપૂર્વક જે કાંઈ મળે તેમાં સખતે થી જીવવું છે છે. શકિત હોય તે સાધુ જ થવું છે. તે શકિત ન હોય તે શ્રાવકના બધા આચારો ? બરાબર પાળવા છે.” આવા નિર્ણય પૂર્વક શ્રાવક જીવન જીવનારને મરવા ભય ન ! હોય ને જીવવાની બેટી લાલચ ન હોય. તે જીવનમાં કેઇનું ભુંડું કરે નહિ અને છે શકિત હોય ત્યાં સુધી કેઈનું ભલું કર્યા વિના રહે નહિ, તીર્થયાત્રા કરીને તમે બધા છેવટે આવા તે બને જ એવી મારી ઇચ્છા છે. છે તે ધમને જયજયકાર થઈ જાય આપણે બધા જમ્યા ભલે રોતાં રેતાં પણ હવે મરવું છે હસતાં હસતાં. મર- છે આ વાને ભય કે ન હોય? ખેટાં કામ કરે તેને. આપણને મરવાને ભય શા માટે હોય? સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાસમકિતી અને માર્ગાનુસારી જીવન જીવન જ એવું હોય છે છે કે એ સદા મઝેથી મરવા માટે તૈયાર જ હોય. જમેલાએ મરવાનું અવશ્ય છે. મથી મરવાનું નકકી કરીને જે છે તે ચાલે ત્યાં સુધી કેઈ છેટું કામ કરે નહિ અને સારું કામ શકિત હોય, તે કર્યા વિના રહે નહિ. તમે બધા સારા કામ ભગવાનની ? આજ્ઞા મુજબ તમારી શકિત જેટલાં કરતા થઈ જાઓ તે આજે પણ ધર્મને જયજય. કાર થઈ જાય. જેઓ શકિત છતાં સારાં કામ કરતાં નથી અને ખોટાં કામ શકિત ઉપરાંત પણ મથી કરે છે, તેઓ ધમી તે નથી પણ ધર્મ પામવાની ગ્યતા ધરાવનારા પણ નથી. - પ્ર. “આપ અમને સારા ક્યારે કહેશે?” . અત્યારે જ કહું, પરંતુ તમે એટલું કહે કે અમે મરી જઈશું તે શું અનીતિ | 8 નહિ કરીએ, સાધુ નથી થઈ શકયા તેનું અમને દુઃખ છે, આજીવિકાનું સાધન થઈ જશે ! અચ્ચર અજa | - - -
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy