________________
IS Eઉદ્ધવારિકા
પ્યારા ભૂલકાઓ,
જૈન શાસનના બાલવાટિકા વિભાગ માટે તમે સૌએ એકલાવેલ નાની નાની વાર્તાઓ તથા ટુંકા લખાણે મલ્યાં. તે હવે અવસરે પ્રગટ કરીશું. બેધદાયક ટૂંકા અને નાના લખાણે તમારા નામ અને સરનામા સાથે મોકલવા વિનંતી ! મોટાં લખાણોથી બધાને સંતોષ આપી શકાતો નથી. લખાણે મોકલે તે નીચેની કલમને ધ્યાનમાં રાખી લખવા વિનંતી.
(૧) પોસ્ટકાર્ડ પર લખેલાં લખાણે ઉપગમાં લેવાશે નહિ. (૨) લેખના સ્વીકાર કે અસ્વીકારના પત્ર વ્યવહારમાં ઉતરવું નહિ. (૩) સ્વચ્છ લખાણ કરવું. (૪) લેખ ણે હમેશાં કુલસ્કેપ કાગળમાંજ લખીને મોકલવા. (૫) સુંદર અક્ષરે લખાણ લખવું. (૬) રસપ્રદ-આનંદપ્રદ અને બેધપર લખાણ લખવા. (૭) ધમ, નીતિ, ન્યાય, પ્રમાણિકતા અને સુંદર સંસ્કાર મળે તેવા લખાણે લખવા. (૮) લખાણે બાલવાટિકાના સરનામે મોકલવા. (૯) મારું કાયમી સરનામું ધી રાખ્યું હશે ન નોંધી રાખ્યું હોય તે નેધી રાખવા ભલામણ
રવિશિશુ જૈનશાસન કાર્યાલય, ઠે. શ્રુતજ્ઞાન ભવન,
૪૫, દિગ્વિજય પ્લેટ, જામનગર-૫. સમજવા જેવું. જયા અમે સ્કુલમાં મકરી, ચેનચાળા અરીસે- જેવા હોય તેવા દેખા. તોફાન અને મસ્તી કરીએ છીએ ત્યારે
દંભ કરશે નહી. શિક્ષક અમને “Get out flom school સાણમી- પોચું પકડશે તે પકડાઈ જશે. કહે છે કે અમારે તરત જ સ્કુલ છોડીને સેય- જુદા થયેલાને ભેગા કરો. ચાલ્યા જવું પડે છે.
કાતર- સડેલું જલદી કાપી નાખે એમ જ્યારે અમે સંસારના કાદવ- વાદળ- મારી જેમ વરસી જતા શીખે કીચડમાં મઝેથી પાપ આચરતા હોઈએ ત્યારે
સરોવર દાન આપવાથી ધન ઘટતું નથી કમે અમને પણ “get out from sugati તક- મને ગુમાવી દેનારને હું પાછી કહે છે. આપણે સદગતિમાંથી દુર્ગતિમાં
મળતી નથી જવું પડે છે. -પિન્ટ ઉમીલ-દેઢીયા વિદ્યા- મારી ઉપાસના કરશે તે કદી (ખરેખરકેનું માનવાનું અમારે !)
મૂર્ખ રહેશે નહી