________________
હલાદેશેારક છુ.જીવરામ જસ્ટીસ્ટરેજી મહારાજની ૬ - -
u vil zou QUH61 Exã BLON P34 del Yu12345
ઝેTS @િEણી કરે "
તંત્રી - પ્રેમચંદ મેઘાજી ગુઢકા
૮મુંબઈ) *હેમેન્દ્રકુમાર મજરૂબલાલ શાહ
1 ts te).. ચંદ્ર કીરચંદ જેઠા
(વઢવા) ૨જાયેદ જન્મ7 &%
' (૨૮જ જ8). "
T
NN
• ૨૪કવાઉફ •
• •
MANNEારા રિટા . શિવાય ચ મવાર
:
8 વર્ષ ૫) ર૦૪૯ કારતક વદ-0)) મંગળવાર તા. ૨૪-૧૧-૯૨ [અંક ૧૫-૧૬ વાર્ષિક લવાજમ રૂા. ૪૦ ]
[આજીવન રૂા. ૪૦૦.
આત્મા * -પૂ. આ. શ્રી. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મ. સા. શરીર, એ આત્મા નથી. કેઈ પણ શરીર, સ્વતંત્રપણે તે જડ જ છે. શરીરમાં જે ૨ ચેતન તવ રહે છે, તે આ મા છે અને તેજ આપણે છીએ. મન દ્વારા જે વિચારણ છે થાય છે, તે વિચારણું કરનાર આત્મા છે. વાણી દ્વારા જે બેલાય છે, તે બોલનારો { આત્મા છે. શરીર દ્વારા જે કાંઈ પ્રવૃત્તિ થાય છે, તે કરનારે આત્મા છે. પાંચ ઈદ્રિઆ યોમાં, સ્પર્શનેન્દ્રિય દ્વારા કઈ પણ વસ્તુને સ્પશીને. તે કર્કશ છે કે સુંવાળી છે, મૃદુ રે છે છે કે કઠિન છે–એ વગેરે જાણી શકાય છે, પણ શરીરની સ્પર્શનેન્દ્રિય દ્વારા સ્પર્શ કરે છે એ છે કેણ અને સ્પર્શ દ્વારા કર્કશ પણને કે સુંવાળાપણાને અગર તે મૃદુપણાને કે કઠિન છે. છે પણાને જાણે છે કેણ? એ સ્પર્શ કરનારે અને એ જાણનારો આત્મા છે. રસનેન્દ્રિય 5 દ્વારા કઈ પણ વસ્તુને રસ ખાર–ખાટે છે કે તીખો-મેળે છે, તે વગેરે જાણી શકાય છે
છે; પણ એ રસાનુભવ કરે છે કે અને રસાનુભવ કરીને ખાર–ખાટે છે કે તીખ- ૧ 1 મેળો છે, એવો નિર્ણય કરનારે કેણ છે? એ રસાનુભવ કરનારે અને રસના સ્વાદને છે ૨ પ્રકારને જાણનારે આત્મા છે. ધ્રાણેનિદ્રય દ્વારા ગંધને ગ્રહણ કરીને, એ સુગંધ છે કે ? ? દુર્ગધ છે–એ વગેરે જાણી શકાય છે, પણ એ ગંધને ગ્રહણ કરનારે અને તે ગંધ સારી છે
છે કે બેટી છે અગર તે કયી વસ્તુની આ ગંધ છે કયી વસ્તુની ગંધ નથી–એને : જાણનારે કેણ છે? ગંધને ગ્રહણ કરનાર અને ગંધના સ્વરૂપના પ્રકારને જાણનારે આમ છે. ચક્ષુરિન્દ્રિય દ્વારા જે કઈ પણ પદાર્થને જોઈ શકાય છે અને એમ જોઈને,
1
&