________________
=
.
**
*
*નીક *
शरीरं श्लथते नाशा रूपं याति न पापधीः ।
जरा स्फुरति न ज्ञानं धिग् स्वरूपं शरीरिणाम् ।। છે શરીર શકિત-સામર્થ્યહીન બને છે પણ આશા નાશ પામતી નથી, પમાં પણ આ A ફેરફાર થઈ જાય છે પણ પાપબુદ્ધિ જતી નથી, ઘડપણ આવે છે પણ સાચું જ્ઞાન તે છે છે પણ થતું નથી ખરેખર ! પ્રત્યક્ષ અનુભવવા છતાં સંસારીઓના આ સ્વરૂપ-હાલતને A ધિકકાર થાઓ ! છે આ બધું નજરે જોવા અને અનુભવવા છતાં પણ આપણી વિવેક દષ્ટિ જાગતી
ખીલતી નથી તેથી મહાપુરુષ જરા કઠોર થઈને ઉપાલંબ આપે છે. તે પણ એટલા માટે છે કે ચેતનની ચેતના જે ઉઘડ તે તેનું કામ થઈ જાય.
આશા પિશાચિણીને પરવશ પડેલા પ્રાણિઓની શી શી હાલત થાય છે. તે તેમનાં જે $ ખ્યાલ-અનુભવ બહાર નથી છતાં પણ આજ નહિ તે કાલ મળશે, કાલ નહિ તે ! { પરશે મલશે. તેવી આશામાં ને આશામાં જીવતે આદમી ધર્મ કરવાની લાખે ડી ક્ષણે છે છે ગુમાવી દે છે અને જ્યારે બધી ત કે હાથમાંથી સરી જાય છે ત્યારે માથે હાથ દઈને 8 ૬ બેસે છે. હું આશાને જે મારવામાં ન આવે તે પાપબુદ્ધિને આધીન બનીને કયું પ પ ન કરે છે 8 તે સવાલ છે આશા જે મરવા પડી તે પાપબુદ્ધિ તે મરેલી જ છે અને આશા જે છે છે વિકરાળ બની તે પાપબુદ્ધિ તો એવી પુષ્ટ બનશે કે જેનું વર્ણન નહિ થાય પછી તે 8
“શયતાનને ય ભૂલાવે તેવાં કામ કરવામાં નાનમ નહિ અનુભવાય પણ તેને જ યથાર્થ છે ઠેરવવાનો પ્રયત્ન કરશે. - આ બધાથી બચવા જે આત્મામાં સમ્યજ્ઞાનની પ્રજ્ઞાનો પ્રકાશ પિદા થઈ ગયે તે છે છે પાપ કરવા છતાં પણ પાપને ડંખ-ડર હૈયામાં જીવંત જ રહેશે. આ શરીરારિ બધી & વસ્તુઓ આત્માથી પર લાગશે. માત્ર આત્મા અને આત્માના ગુણોને પેદા કરનારી
વસ્તુઓ પિતાની લાગશે. તેને જ પેદા કરવાનો પ્રયત્ન કરાશે. આ શરીરા િબધું + અનિત્ય છે, આજે છે અને કાલે નથી માટે તેનાથી સાથ ભગવાનની આજ્ઞા મુજબ જ છે ધર્મ કરવાનું મન થશે.
માટે આમન ! સાચી વિવેક દષ્ટિને કેળવી, આત્માના ધર્મને જ પેદા કરવા છે આ ઉજમાળ બને તે જ મંગળ ભાવના.
–પ્રજ્ઞાંગ છે