________________
8 પરમ શાસક પ્રભાવકને ૨૦૦૮ની સાલથી ઓળખતા થયા તેમના દર્શન ૨૦૧૪માં 5
થયા. અમદાવાદ સંમેલનની ફલશ્રુતી જન્મભુમિ પંચાગ માન્ય થયું સંવત્સરી એક થઈ રાધનપુર નો ભકતવમાં આ ચર્ચા કરતું હતું. તેમાં ત્યાં બિરાજમાન મહાતમા સિધાંત છે. રક્ષક પૂજય માટે જેમ તેમ બોલવા લાગ્યા. પૂજ્યશ્રીને કહ્યું ત્યારે કહે મારાજ છે તપ- છે આ સ્વી છે જ્ઞાની છે પણ અમારી પૂન્યાઈ ઓછી કરુણું જ નીતરતી હતી. અમારા બાપુલાલ 8 : છે કાકા કહેતા અમે પૂ. શ્રીને પથ્થર મારવા ગયા હતા પરંતુ વ્યાખ્યાન સાંભળતા ભકત છે ૬ બની ગયા. પૂજ્ય શ્રીના ઉપદેશથી મુંબઈ પણ છોડી દીધું. અમારા કલ્યાણ મિત્ર લક્ષમી- ૨ છે ચંદ મને અને છોટાભાઈને એક જ કહે દીક્ષા લેવી હોય તે પૂજય પાસે જ. અને છે ૨૦૧૫માં છોટાભાઈ પૂજયશ્રીના શિષ્ય ધર્મકતી વિજય બન્યા? છે પૂજ્ય શ્રી મને ત્યારે કહ્યું તારા મિત્રે સંયમ લીધું તું રહી ગયા. પણ ધર્મમાં સ્થિર છે ૧ થજે. આ સંસાર છોડવા જેવો છે. સંયમ લેવા જેવું અને મેશ મેળવવા જે તેજ.
રટણ ચાલુ રાખજે. આ પૂજ્યશ્રીની કરુણા હતી. પૂજ્યશ્રીને દીક્ષા દીન અને પ્રવેશ જે બે વખત પૂજ્યશ્રીને અચૂક મલાતું આ કરુણ નિધિની કરણ કેટલી કે મને એક્ષીડન્ટ છે
જ નહ-જા-અજ-સજજ અરજ જ
ઉણાને ધોની કરૂણા
-શ્રી પ્રવિણચંદ ગંભીરદાસ શેઠ-રાધનપુરી મલાઇ B - -
- - - - - - - - થયેલ. ત્યાર બાદ પૂજ્યશ્રીને લાલ બાગ વંદન કરવા ગયેલ. પૂજયશ્રીની તબીયત બરાબર ન હતી. નીચેથી વંદન થતું. પૂજયશ્રી એ મારું મેટું જોઈ મને ઉપર બેલાવ્યો અને કહે આમ કેમ ? મેં પૂજ્યશ્રીને કહ્યું મતનાં મુખમાંથી પાછો આવેલ છું બધી હકીકત છે. કહી વાસક્ષેપ ના ખવાની મનાઈ હોવા છતાં મને વાસક્ષેપ નાખેલ હું ગદગદીત થઈ ગયો. મને પૂજયશ્રી કહે એક મેક્ષની જ ભાવના ભાવ્યા કર? તારે મિત્ર? ધર્મકીત વિજયજી કેટલું ઊંચુ સંયમ જીવન પામી ઉચ્ચગતિ ગામી થયેલ ત્યારે મેં કહ્યું આપની દિવ્ય કૃપા ? છે. સિદ્ધાંત રક્ષક પૂજ્યશ્રીનું જીવન ઘણું આશ્ચર્યથી ભરેલું છે. ખુમારી! પિતા ઊપરના છે છે ખંડનાત્મક વલણને મનમાં પણ નહિ લાવતા, સિદ્ધાંત માટે ખુમારી પૂર્વક રક્ષા માટે છે | બને તે કરી છુટવું. ૨૦૪૪ના સંમેલન વિરોધમાં બે પત્રિકા મેં લખી સાહેબજી કહે ? આ ગાંઠ આવું લખવાની શું જરૂર હતી. મેં કહ્યું સાહેબ આપની કૃપાથી આ લખાયું છે. છે. જ છેલે પૂજયશ્રીના સ્વર્ગારોહણ બાદ એક પત્રકારે પોતાના પત્રમાં સિદ્ધાંત ઉપર ઘા કરતું છે તે લખાણ કર્યું. પહેલા અમે ઢીલા હતા હું કહેતે આવું લખવા વાળા કેટલાને અટકાવી શું છે