________________
તેઓશ્રીના શરીરની કાંતિ ત્થા ચામડી રેશમ જેવી જતાં આપને જરૂર થાય જ કે છે આ કઈ મહાન વ્યકિત તુરત ક્ષગામી જીવ છે.
જેઓશ્રીની આંખ શાસ્ત્ર હતી એમ કહી શકાય શ્રી કસ્તુરભાઈને પણ કહેવું પડયું 8. હતું કે પ.પૂ. આચાર્યદેવ વિજય રામચન્દ્રસૂરિ બોલે તે શાસ્ત્ર જ કહી શકાય. એટલે કે છે તેઓશ્રીનું આમા શાસ્ત્ર વાસિત હતું જેમાં શ્રી વ્યાખ્યાનમાં શાસ્ત્ર સિવાયની વાત છે કરતા જ નહીં એટલે તે તેઓશ્રી વ્યાખ્યાનની પાટ ઉપર એક જ વાત કરતા કે છોડવા છે જેવો સંસાર, લેવા જેવું સંયમ, માંગવા જેવો મોક્ષ. સુખ ભુંડું, દુઃખ રૂડ, એજ ૨ વાત દરરોજ તેઓશ્રી તેમના શ્રીમુખે વ્યાખ્યાનની પાટ ઉપર જુદી જુદી શૈલીમાં સમ- છે. જાવતા છતાં એ વ્યાખ ન એવું રૂડું લાગતું કે હજારની મેદની તેઓશ્રીનું વ્યાખ્યાન છે. સાંભળવા સમયથી ઘણું વહેલું આવવા માટે તલસતું. વ્યાખ્યાનમાં દરરોજ સંયમનું પ્રતિક છે. ઘાનું બે-ચાર વખત સભાને દર્શન કરાવવાનું ચુકતા નહીં.
જેઓશ્રીની કરૂણા-દર્શન વંદન કરવા આવનાર ઉપર ખૂબ હતી જેથી દરેકને 3. કે વાસક્ષેપથી આશીષ આપતા દરરેજ અને કેની સંખ્યાને વાસક્ષેપ નાખવાથી હાથ દુખશે છે. કે કેમ તેની પરવા પણ ન કરતા. -- ---- - ----- - -C8નાહ88 અ જેઓશ્રીની શાસનમાં ખેટ પુરાય તેમ નથી.
–શાહ છગનલાલ ઉમેદચંદ-રાજકોટ Bદ- ---------- 389 3 9 છે તેઓશ્રીએ દીક્ષા ગ્ય આત્માઓને આપી તે પણ તેઓશ્રીના શિખે : { ૧૧૭, થયા જેથી જેએ ૧૦૮ શિષ્ય બનાવવાની ખેવના છે. એમ બોલતા તેઓ તો ઇ.
જોઈ જ રહ્યા. આજે શિયા પ્રશિખે મલીને ૨૫૦ જેવી સાધુ ભગવંતોની સંખ્યા છે. હું અને પ. પૂ. સાધ્વીજી મહારાજની સંખ્યા ૫૦૦ લગભગ આજ્ઞાવતની મુકીને ગયા છે. 5
પૂ. સાધુ ભગવંતો થા પૂ. સાધ્વીજી મહારાજ જેઓને શાસન ચલાવવાની જવાબ{ દારી સેંપવાની છે તેઓશ્રીને સારી રીતે ભણાવવાનુ ત્થા દિવસમાં બે-ત્રણ વખત પણ 4 વાંચના આપીને સારા તૈયાર કર્યા છે જેથી દરેકમાં વિવેક વિનય આદિ ગુણે જોઈએ તે આપણને આનંદ આવે અને સંયમી કઈ પણ તેઓશ્રીની નિશ્રા સ્વીકારવા આવે તે યોગ્ય હોય તો જરૂર નિશ્રા આપી તેમના મોક્ષ માર્ગમાં જરૂર સહાયક થયા વગર 8 રહેતા નહીં.. - તેઓશ્રીની લીઘ દ્રષ્ટી એવી સુંદર હતી કે કોઈ પણ ગામના સંઘ આવે તેમને શાન્તિથી સાંભળી સાચો રાહ આપતા.