________________
? * જૈન શાસનના ૬ ૩ વર્ષના પ્રારંભે 5 આણા એ ધમ્મો-વિખેરાાંક
આ વિશેષાંકમાં (૧) જિન આજ્ઞા મુજબ જ્ઞાન દર્શન ચારિત્ર પાળીને આમકલ્યાણ સાધના આરાધકેના પ્રસંગે (૨) જિન આજ્ઞાના સ્વરૂપના ઉપદેશે (૩) જિન આજ્ઞા મુજબ સમ્યગ જ્ઞાન આદિની સાધનાના ઉપદેશ વિ લેખ મોકલવા પૂજ્ય આચાર્યદેવદિ પૂજ્ય મુનિવરે, પૂ સાદવજી મ. તથા સાધર્મિક ભાઈ બહેનને નમ્ર વિનંતિ છે. લેખ મોકલવા વિલંબ ન કરશો. - A વિશેષાંક પ્રગટ થશે. !
૨૦૪૯ શ્રાવણ વદ ૦)) મંગળવાર તા. ૧૭-૮-૯ છે, આ વિશેષાંકમાં સહાગી બનવા વિનંતિ એ છે
શુભેચ્છક સહાયક રૂા. ૫૦૦ :: શુભેચ્છક રૂા. ૧૦૦ ને શુભેચ્છક તથા શુભેચ્છક સહાયકને એક વર્ષ એટલે ૪૦ અંકે ભેટ આવશે.
:: આ વિશેષાંકમાં શુભેચ્છક જાહેરાતો . એક પેજ રૂ. ૫૦૦ અડધું પેજ રૂા. ૩૦૦ ૧/૪ પેજ રૂ. ૧૫૦ ટાઈટલ ૪ રૂા. ૪૦૦૦ હજાર ટાઇટલ ૨ રૂા. ૩૦૦૦ : ટાઇટલ : રૂ. ર૦૦૦
આપના તરફથી શુભેચ્છક સહાયકે તથા શુભેરછકે તથા શુ છા જાહેરાત વહેલી તકે મકલી આપવા વિનંતિ છે.
તા. ૧-૮-૯૩ સુધી લેખ મોકલી આપવા વિનંતિ છે.
જૈન શાસનના માનદ્દ શુભેચ્છકે તથા સહાયકોને વિનંતિ છે કે આપ આપના વલમાં વહેલાસર શુભેચ્છક સહાયક તથા શુભેચ્છકો નેંધીને મોકલી આપશો દર વખતની જેમ આ વખતે પણ સહાયક બનશે.
ગત વર્ષમાં પ. પૂ. આ. ભ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાને શ્રદ્ધાંજલિ આપતા ત્રણ ત્રણ વિશેષાંક આપ્યા છે કે જેને જગતની શ્રેષ્ઠતમ વિગત છે. આ૫ જેન શાસન આ૫નું સમજી વહેલાસર પ્રચાર શરૂ કરશે. આ અંગેની પહોંચે છપાઈને માનદ્દ પ્રચારકોને મોકલેલ છે.
જૈન શાસન કાર્યાલય જ C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય પ્લેટ,
જામનગર (સૌરાષ્ટ્ર)