________________
હાલાદદેશધારક પૂ.આ.શ્રી વિજયકૃષ ્ણજી મહારાજની પ્રેરણા મુજબ સ્થાપા અને ચિન્ત / તથા ચારણ
યુ
www
પાન કથાની
અઠવાડ્રિક.
માતારાા વિરાત હૈં, શિવાય ન માય થ
·
-તંત્રીઓપ્રે×ચંદ મેઘજી ગુઢકા
(મુંબઇ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શ (રાજકોટ)
સુરેશચંદ્ર કીરચંદ શેઠ
(વઢવr)
આણંદ ૫મી સુઢકા
(નગઢ)
વર્ષ ૫] ૨૦૪૯ ફાગણ વદ ૧ મ ́ગળવાર તા. ૯-૩-૯૩
વાક લવાજમ રૂા. ૪૦ ]
[અ૩-૩૦
[આજીવન રૂા. ૪૦૦
: સિદ્ધાન્તમાં નિશ્ચિત બનેા :
—પૂ. આ. શ્રી. વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા !
જે ધમી આત્માએ છે અને જેઓ ધર્માભિમુખ થયેલ છે તે સર્વ આત્માને એમ થવુ' જોઇએ કે ‘હું મારા દુ:ખનું' નિવારણ કરવાને માટે અગર તા મારા સુખને સાધવાને માટે, જે કાંઈપણ પ્રયત્ન કરૂં, તેમાં બીજા કાઈપણ જીવનુ સુખ જાય, એવુ' તા મારે નહિ જ કરવુ. જોઈએ. કારણ કે જેમ દુ:ખ મને જોઇતું નથી તેમ દુઃખ કોઈને પણ જંતુ નથી અને સુખ જેમ મારે જોઇએ છે, તેમ સુખ સૌને ય જોઈએ છે.' જેના હું !માં આ વાત બેઠી હૈાય, તેને ચાલતાં પણ કાળજી રહ્યા કરે છે—મારા ચાલવાથી એટલે ચાલવામાં થતી ભૂલથી, કાઈપણ જીવને દુઃખ તેા નથી થતું ને! તમને ચાલતાં પગ નીચે કેઈ જીવન આવી જાય, એની તમે કાળજી રાખેા, તે એમાં તમારૂ કર્યુ. સુખ છીનવાઈ જાય ? વિના કારણુ ચાલવું નહિ અને ચાલવુ પડે તા જીવરક્ષાની કાળજી રાખીને ચાલવુ', એમાં વાંધા ખરી ? સ્વાના અને સવના ભાગે પણ કાઇપણ જીવના દુઃખમાં આપણે નિમિત્ત નહિ બનવુ', એ જેમ બહુ ઊંચી કક્ષાની વાત છે, તેમ સજ્જના માટે નીચામાં નીચી કક્ષાની વાત આ છે કે આપણા સ્વાર્થીને હાનિ પહેાંચતી ન હોય, ત્યાં કેઈપણુ જીવને આપણાથી દુઃખ, ઉપજવા પામે નહિ-એની કાળજી ખરી જ! ચાલતાં, ઊઠતાં, બેસતાં તમે જો જોઇને ચાલા કે-મારી ક્રિયાથી કાઈ જીવને દુઃખ નહિ થવુ... જોઇએ, તે એમાં તમારા કયા સ્વાર્થ હાઈ જાય ? પશુ, આજે તા એટલી કાળજી પણ બહુ ઓછા જીવામાં દેખાય છે. શું તેમને ખબર નથી કે-મારી જેમ સૌ સુખની જ લાલસાવાળા છે ? ખબર તા છે, પણ બીજાને દુ:ખ થાય તેની આપણને શી ૫૨વા ? એમ જ છે ને? ચિન્તા એક પેાતાના અને