________________
પૂ. આ. શ્રી વિ. રામચ'દ્ર સૂ મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક : ખીએ :
૨૨. જેમના નામ અને કામને જૈન સંઘ કદી ય ન ભૂલી શકશે. —શ્રી સીમંધર સ્વામી શ્વે. મૂ. જૈન સંઘ, અંકુર રોડ, નારણપુરા, અમદાવાદ ૨૩. તેઓશ્રીના સુદીધ ૭૯ વર્ષીય સયમપર્યાય તથા વિરાટ શાસન પ્રભાવના અને અનેક ગુણાની અનુમોદનાથે ...
—નિઝામપુરા શ્રી વે. આદિનાથ જૈન તપગચ્છ સ`ઘ, વડેદરા ૨૫.... ૫૬ વર્ષના આચાય પદ્મ પર્યાય ૭૯ વ ને સંયમ પર્યાય પાળીને ૯૬ વર્ષની ઉંમરે જૈન શાસનની અનુપમ આરાધના-પ્રભાવના અને રક્ષાપૂર્વકના શ્રેષ્ઠતમ જીવી જૈન શાસનને ઉજાળીને (ગયા) :
જીવન
* ૩૩૯
-ઓસવાલ કલાની, જામનગર
૨૬. ...પરમ શાસન પ્રભાવક શાસન સમુદાય ભવ્યાત્માઓના છત્રાધાર, શાસ્ત્રસિદ્ધાંત-આરાધના-પ્રભાવના-રક્ષાથી ઝગમગતા જીવનના સ્વામિ વિષમકાળમાં એકલવીર બનીને વીરહાક કરી પ્રભાવક આચાર્યાંની પર`પરામાં આગવું' સ્થાન-માન–ગૌરવ પામનારા' —શ્રમજીવી સેાસાયટી, રાજકોટ ૨૭ ...અત્યંત સમાધિ સાથે....કાળધમ પામ્યા છે. તેઓના જૈન શાસન ઉપર અમાપ ઉપકાર છે. અમારી ઉપર પણ અમાપ ઉપકાર છે.
શા. લખમશી લાધાભાઇ ગુઢકા, કામદાર કાલાની, જામનગર ૨૮. જેઓએ ૧૭ વષઁની કિશારવયે સયમ સ્વીકારી પોતાના વડીલ ગુર્વાતિ પૂજ્યેાના કૃપાપાત્ર બની તેઓશ્રીના શુભાશિર્વાદથી આગમાના તલસ્પશી અજોડ જ્ઞાતા બની અનેક આત્માએના હૈયામાં મિથ્યઃવ વિષને દૂર કરી સમ્યક્ત્વના દાન કર્યા, —વીસ નગર
૨૯. ...નિમ`લ સયમ જીવનનુ પાલન કરી, પરમાત્માના ધ્યાનમાં લીન બની. જગતના જીવાને રત્નત્રયીની આરાધના કરી વહેલા મુકિત પહેાંચા' આવા દિવ્ય ભવ્ય સદેશ આપતા...આપતા...' —સિહાર.
-
૩૦. આધ શાસનકે જન્મ્યાતિધર સિદ્ધાત રક્ષક થે! -શ્રી શિવગ’જ નગર (રાજસ્થાન) ૩૧ ...જિન શાસન કા અદ્વિતીય મહાપુરુષકી કમી હુઇ, પૂજ્યશ્રીને આપને ૯૬ વર્ષ કે જીવનકાલમે... એવ' ૫૬ વર્ષ કે આચાર્ય પર્યાય મે જે શાસન પ્રભાવના કી અકથનીય હો, દિવ્ય પ્રતાપી પુરૂષ કા અસ્ત હુઆ' —ચીકપેટ-એગ્લાર.