SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરૂ બેઠા ગુણવંત પૂ. મુનિરાજ શ્રી ધ્રુવસેનવિજયજી મ. ગુરૂ બેઠા ગુણવંત ત્યાં (ત્યાં એટલે દેવલોકમાં) સુખ કર સંયમ ધાર. નિત્ય આપે ઉપદેશને કરતાં જગ ઉપકાર, જયવંતા જિનરાયને, ધરતાં નિત્યે ધ્યાન, પંચ મહાવ્રતને પામે, નહિ રાખે અભિમાન. વંદે અમારા ગુરૂદેવને, સંભારી ઉપકાર, ગુણગાતાં ગુરૂદેવના પામો ભવ પાર. જ્યારે આપણે ગુરૂદેવ સાથે રૂબરૂ વાત કરીએ ત્યારે એક જ વાત, જીવન એવું જીવવું છે કે જલદી સાધુપણું પામીને વહેલામાં વહેલા મોક્ષે જવાય. મારા સિવાયની બીજી વાત છે નથી. જન્મ પાપના ઉદયથી થાય છે. પાપને ઉદય ટળી ગયે તે બધા મે ક્ષે ગયા. છે કે ભગવાન જિનેવર દેએ કહેલેમેશા માર્ગ ચાર પ્રકારના ધર્મમાં સંપૂર્ણ પણે આવી ? જાય છે. દાન, શીલ, તપ અને ભાવ આ ચાર પ્રકારનો ધમ. તપ માટે અને કહેતા તું છે 8 એકાસણું કરે છે તે અપેક્ષા વગરનું હોવું જોઈએ. ખરે તપ મજાથી આવી પડેલ દુઃખને 6. ને વેઠવું અને સુખને છોડવુ. આ પણ તપ છે. આપણે જેટલા ગુણે તેમના ભાઈએ તેટલા છે ઓછા છે. - વિજય દાનસૂરિ શિષ્ય વિજય પ્રેમસૂરિ, તાસ શિષ્ય વિજય રામચંદ્રસૂરિ. 2 અધમ મુઢ અને કુધર્મથી ઉગારી, જીવન દીપક તત્વમથી રનના દાતારી. આ મહાપુરૂષનું દીલ કેટલી કરુણાથી “ભરેલું હતું” ગુરૂદેવ સાથે એક વખત શાંતિનગર ચાતુર્માસ હતું. મને વાત કરી તારે આ જગતદર્શન વિ ની સાથે મેઘાણીનગર જવાનું છે. મેં કીધું મને કયાં મોકલે, મને કાંઈ આવડે નહી. જા તને આવડશે હું " કહું છું તારે જવાનું છે. ત્યારથી પાટ ઉપર બેસવાનું થયું. મને કાંઈ શાસને અભ્યાસ જ 8 નહીં હું ગયે. પાટ ઉપર ગુરૂ દેવનું નામ લઈને બેસીએ, ગુરૂ કૃપાથી બધુ ચાલે. આજે આ 8 ગુરૂદેવ પ્રત્યક્ષ નથી જે કાંઈ પાટ ઉપરથી બેલી શકીએ છીએ તે એમની કૃપા છે. કે એમના આશીર્વાદ છે ગુરૂદેવની કૃપાથી મહારાષ્ટ્ર ભુવનમાં સાથે ચાતુર્માસ થયું. બધા છે જોગ તેમની નિશ્રામાં કર્યા મેં રુબરુ વાત કરી આપની નિશ્રામાં બધા જોગ થઈ ગયા છે હવે મારી એક ઈચ્છા છે સંવત્સરી પ્રતીક્રમણ આપની સાથે થાય છે, મારુ સદભાગ્ય છે ભણાવવાને આદેશ આપશે. તુરત જ આપે. તેમનું વચન બેયા પછી ફરે નહી. બીજા સાધુ ભગવંતે જય સાહેબજી બે હજાર માણસ છે. અવાજ મેટે જોઈએ. સાહેબજી કહે છે તેને આદેશ આપી દીધું છે તે ભણવશે. વચન આપ્યા પછી ફરે નહી છે આવા મહાપુરુષ હતા એજ.
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy