SearchBrowseAboutContactDonate
Page Preview
Page 884
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮૪ • શ્રી જૈન શાસન (અઠવાડિક) પદયાત્રા-સંઘ વિશેષાંક પેાલીસ બેન્ડે આપેલ સલામીથી, શરણધી ગાડી, દશ શણગારેલ ઘેાડા, દેશી વાદ્યનુ બેન્ડ, એક ઘેાડાની છ બગી, કળશ લઈને ચાલતી પાઠશાળાની માળિકા, ગોડીજીના એન્ડ સહિત સાત એન્ટા, નાસિકના ઢાલી, એ ઘેાડાની ૧૪ બગીએ, સાણંદના પીપુડી વાળા, પુ, સ્વ. તપાગચ્છાધિપતિશ્રીજીની પ્રતિકૃતિથી યુકત બગી, પૂ. આચાર્યાદિ મુનિવરે સાજન-માજન, પૂ. સાધ્વીજી ભગવત, શ્રાવિકા ગણુ આદિ સામગ્રીથી યુકત સામ યું મુખ્ય માગે ફ્રી શ્રી રત્નસાગર જૈન સ્કૂલમાં ઉતરેલ. માગને ધજાપતાકા કમાના-સ્વાગત આર્ડ - મ`ડપા આદિથી શણગારવામાં આવેલ. સાકર— એલચીના પાણીની પણ વ્યવસ્થા કરવામાં વધાવાયેલ. સ્કૂલનુ કમ્પાઉન્ડને મ ́ડપ પૂ આવેલ. અવનવી—આકષ ક ગટ્ટ લિએથી આચાય દેવા પધારેલ તે પૂર્વે જ ચિકકાર ભરાઇ ગયેલ. સુરત : આદિ શિત વધુ માનતપના અજોડ આરાધક પૂ આ. શ્રી રાજતિલક સૂ. મ. ગચ્છાધિપતિ પૂ.આ. શ્રી મહેદય સૂ મ. તથા સિદ્ધહસ્ત લેખક પૂ આ. શ્રી પૂર્ણચન્દ્ર સમ. વિશાળ પરિવાર સાથે જે. વ. ૮ વારના નવાપુરાના ઉપાશ્રયેથી છ ઘેાડા, ચાર શણગારેલા સાંબેલા, રજાક એન્ડ અદિ સામગ્રીથી યુક્ત કરાયેલ સામૈયા સહ મુખ્ય માગે ફરી છાપરીયા શેરી, શ્રીમતી લલિતાએન બલ્લુભાઈ જૈન પાષધશાળામાં પધારેલ પ્રાસગિક પ્રવચન બાઇ, સ્વ. તપાગચ્છાધિપતિશ્રીજીના શિષ્યરત્ન પૂ. મુ. શ્રી પુણ્ય દન વિ.મ. ઈંગ્લીશમાં સરળ-સુધ ભાષામાં લખેલ જૈન ધમ ની આછેરી ઝલક ચાને જેનીઝમ એ શ્લીમ્પસ પુસ્તિકાનુ વિમાચન કરાયેલ. આદિ કરા ત્યારપછી છાપરીયાશેરીના શ્રી નાથ ભગવાનના જિનાલયમાં તૈયાર ચેલ છ તીના પટમની બેલી ખેલાતાં સારી ઉપજ થયેલ. તે પછી છાપરીયા શેરી આરાધક ભાઈઓ તરફથી ૨૩–૨૩૩. નું સ`ઘપૂજન થયેલ. સુરત—ગાપીપુરા શ્રી રામચન્દ્રસૂરીશ્વરજી આરાધનાં ભુવન મધ્યે ઉપરાકત પૂજાના ચાતુર્માંસ પ્રવેશ જે.વ.૯ના રવિવારના ઘણા જ ઉલ્લાસ ઉમ’ગપૂર્વક થયેલ વરસાદનુ વિઘ્ન નડવા છતાં પણ પ્રવેશને જોવા માનવ મહેરામણ ઉમટેલ, સુ`બઈનવસારી–નાસિકક-અમદાવાદ આદિ આજુખાજીના ગામાથી અનેક ભાવિકા આવ્યા હતા. સવારના ૯-૦૦ કૅ, ભાગળ ચાર રસ્તાથી માંગલિક ખાદ્ય, ગુરુ પ્રવેશ ગીત ગવાચેતા. પૂ મુ. શ્રી કીર્તિયશ વિ. મ.નું પ્રાસગિક પ્રવચન થયેલ. તે પછી ત્રણે પૂ. આચાય દેવાનુ' નવાંગી ગુરૂપૂજનનેા લાભ રેકર્ડ ભૂત ખેાલી ખેલી શ્રી બાબુલાલ માઁગળજી ઉંબરીવાળા પરિવારે લીધેલ. સુરત શ્રી તપગચ્છ રત્નત્રયી આરાધક સધ તરફથી શ્રીફળની પ્રભાવના કાયેલ. તથા ૫૦-૫૦ા.નુ` સ`ઘપૂજન કરાયેલ. લગભગ ૧૦થી૧૨ હજાર માણસેાની ઉપસ્થિતિ હતી. સુરતના ઇતિહાસમાં અવર્ણનીય આ પ્રસગ સુવર્ણ ઇતિહાસરૂપ બનેલ આ બધે શાસન સ`રક્ષક સ્વર્ગીય સુરિદેવને જ પુણ્ય પ્રભાવ હતા.
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy